મોરબી : મોરબી નિવાસી ચંચળબેન ગોવિંદભાઇ ચૌહાણ તે નૌતમલાલ તથા દિલીપભાઈના માતૃશ્રી અને હિરેન્દ્રભાઈ તથા જયનીશના દાદીમાંનું તા.19ના રોજ થયેલ છે, સદ્દગતનું બેસણું તા.22ને ગુરુવારે સાંજે 4-30 થી 6 મોચી મંદિર, મોરબી ખાતે રાખેલ છે.
Morbi: આવતી કાલે એટલે કે મંગળવારે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતનાં ઘણા ભાગોમાં આકરી ગરમીથી લોકો શેકાઇ રહ્યા...
તમામ લોકો લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લઇ મતદાનની ફરજ નિભાવે તેવી અપીલ
મોરબી : વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં ચૂંટણીનું મહાપર્વ છે ત્યારે દરેક...