મોરબીના નારણકા ગામે ગુરૂવારે મહારાણા પ્રતાપ નાટક

- text


મોરબી : મોરબી તાલુકા ના નારણકા ગામે આગામી તા.૮ ને ગુરૂવારના રોજ રાત્રે ૧૦:૩૦ કલાકે નારણકા રામજી મંદિર ચોક ખાતે નારણકા ગ્રામજનો દ્વારા સ્મશાનભુમીના લાભાર્થે ઐતિહાસિક નાટક મહારાણા પ્રતાપ અને સાથે પેટ પકડી ને હસાવતુ કોમીક નાથા બાપાનો ઘર સંસાર રજુ કરવામાં આવશે જેથી દરેક ધર્મપ્રેમી જનતાને નાટક નિહાળવા પધારવા સમસ્ત નારણકા ગામ વતી ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text