મોરબી : પારેખ જવેલર્સમાં ધનતેરસ નિમિત્તે આભૂષણોની ખરીદી પર વિશેષ ઓફર્સ

- text


સોનાના દાગીનાની ખરીદી ઉપર સોનાનો સિક્કો ફ્રી : શો રૂમમાં સોના, ચાંદી અને પ્લેટીનિયમના અદ્યતન આભૂષણોની વિશાળ રેન્જ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના નહેરુ ગેઇટ પાસે બજાર લાઈનમાં આવેલ પારેખ જવેલર્સમાં સોના ચાંદીના આભૂષણોની ખરીદી પર ધનતેરસ નિમિતે ગ્રાહકો માટે વિશેષ ઓફર્સ આપવમાં આવી રહી છે. જેમાં ધનતેરસની શુકનવંતી ખરીદી પર ગ્રાહકોને સોના અથવા ચાંદીના કોઈન ફ્રીમા આપવામાં આવશે.

મોરબીના નહેરુ ગેઇટ પાસે બજાર લાઈનમાં છેલ્લા ૧૮ વર્ષોથી પારેખ જવેલર્સ કાર્યરત છે. દરવર્ષે તહેવારોએ ગ્રાહકો માટે વિશેષ ઓફર્સ લાવવામાં પારેખ જવેલર્સ હર હંમેશા અગ્રેસર રહ્યું છે. ત્યારે આ વખતે સોનાની ખરીદીમાં અતિ શુભ ગણાતા એવા ધનતેરસના પર્વ પર પણ પારેખ જવેલર્સ દ્વારા વિશેષ ઓફર્સ શરૂ કરવામાં આવનાર છે.

- text

આ ઓફર્સ અંગે પારેખ જવેલર્સના માલિક અનિલભાઈ પારેખ અને નિલેશભાઈ પારેખે જણાવ્યું હતું કે હિન્દૂ પરંપરામાં ધનતેરસના પર્વમાં સોના- ચાંદીની ખરીદીને અતિ શુભ માનવામાં આવે છે. ત્યારે ધનતેરસે સોના-ચાંદીની ખરીદી કરતા ગ્રાહકો માટે પારેખ જવેલર્સ દ્વારા વિશેષ ઓફર્સ શરૂ કરવામાં આવી છે. જેમાં સોના ચાંદીના આભૂષણો પર ગ્રાહકોને સોના અથવા ચાંદીના સિક્કા ગ્રાહકોને વિનામૂલ્યે આપવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું કે પારેખ જવેલર્સમાં સોના, ચાંદી અને પ્લેટીનિયમના આભૂષણોની વિશાળ રેન્જ છે. ઉપરાંત સેટ, એન્ટિક સેટ, પાટલા, મંગળસૂત્ર, લેડીઝ કડા, જેન્ટ્સ કડા, વિટી, બુટી, પેન્ડલ, લકી સહિતના દાગીનાઓ આ વિશાળ શો રૂમમાં ઉપ્લબ્ધ છે. આ સાથે પારેખ શો રૂમમાં બ્રાઇડલ કલેક્શનની પણ વિશાળ રેન્જ છે. અંતમાં અનિલભાઈ પારેખ અને નિલેશભાઈ પારેખે ધનતેરસની આ ખાસ ઓફર્સનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

વધુ વિગત માટે સંપર્ક   :-  98253 62347

 

- text