મોરબી નવજીવન સ્કૂલના બાળકો દ્વારા ૧૦૮ દિવડાની મહાઆરતી

- text


મોરબી : માં શક્તિની આરાધાનાંના પર્વ નવરાત્રીમાં મોરબીની નવજીવન સ્કૂલના બાળકો દ્વારા ૧૦૮ દિવડાની મહાઆરતી કરવામાં આવી હતી, શાળાના ગ્રાઉન્ડમાં કતારબદ્ધ ઉભા રહી વિદ્યાર્થીઓ દ્વારા ૧૦૮ દિવડાની આરતી કરવામાં આવતા અદભુત માહોલ સર્જાયો હતો.

- text

- text