ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ અમદાવાદ દ્વારા રવિવારે મોરબીમાં નિદાનકેમ્પ

- text


મોરબી : આગામી તા.21 ને રવિવારના રોજ મોરબીની પાર્થ હોસ્પિટલ ખાતે ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ અમદાવાદ દ્વારા રવિવારે સવાર ના 9:30 થઇ 1 વાગ્યા સુધી નિદાનકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.ઉપરાંત શનિવારે સાંજે 4 થઈ 7 ટાઉન હોલ ખાતે લાયન્સ ક્લબ અને ક્રિશ્ના સેલ્બી દ્વારા હેલ્થ અવેરનેસ પરિસંવાદ રાખેલ છે.
ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ અમદાવાદ દ્વારા આયોજિત આ નિદાનકેમ્પમાં ઘૂંટણ, કેન્સર અને મેદસ્વીતા માટે મફત તપાસ કરી આપવામાં આવશે કેમ્પનો લાભ લેવા ઇચ્છતા લોકોએ 21 ઓક્ટોબરના રોજ પાર્થ હોસ્પિટલ, સાવસર પ્લોટ, મોરબી ખાતે આવવાનું રહેશે ઉપરાંત શનિવારે સાંજે 4 થઈ 7 ટાઉન હોલ ખાતે લાયન્સ ક્લબ અને ક્રિશ્ના સેલ્બી દ્વારા હેલ્થ અવેરનેસ પરિસંવાદ રાખેલ છે. વધુ માહિતી માટે ૯૫૭૪૭૬૨૫૫૫ અથવા ૯૫૧૨૦૦૮૧૫૫ સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text