વાંકાનેરમાં શિવસેના દ્વારા સભ્ય નોંધણી અભિયાન ચાલુ

- text


વાંકાનેર : બાળા સાહેબ ઠાકરેના આશીર્વાદથી શિવસેના હંમેશા રાષ્ટ્રપ્રેમ, ધર્મ રક્ષા અને સામાજિક કાર્યો કરતી આવી છે હાલ ઉદ્ધવ ઠાકરેના આદેશથી સમગ્ર ગુજરાતમાં સભ્ય નોંધણી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે વાંકાનેરમાં પણ સભ્ય નોંધણી અભિયાન ચાલુ કરવામાં આવેલ છે જે કોઈને શિવસેનામાં જોડાવવાની ઈચ્છા હોય તેમને વાંકાનેર તાલુકા શિવસેના પ્રમુખ મયુર જાદવ 9601035001 અને વાંકાનેર શહેર શિવસેના પ્રમુખ મેહુલ પનારા 9974426404 માં સંપર્ક કરવો તેવું શિવસેનાની યાદીમાં જણાવેલ છે.

- text

- text