- text
વાંકાનેર : હાલ નવરાત્રી ચાલી રહી હોય લોકો શ્રદ્ધાથી ભક્તિભાવમાં માતાજીનું પૂજન અર્ચન કરી રહ્યા છે ત્યારે વાંકાનેર બંધુસમાજ દવાખાનાની બાજુમાં રિકેશ રાવળદેવ દ્વારા માં અંબાજીના ડુંગરની પ્રતિકૃતિ બનાવી જેને લોકમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.
- text
- text