- text
મોરબી : મોરબીના નાગડાવાસ ગામે પિતાની સ્મૃતિમાં પુત્રો દ્વારા અત્રેની પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે જ્ઞાન વર્ધક કસોટી યોજી અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.
- text
નાગડાવસના સ્વ. ગોવિંદભાઇ હીરાભાઈ રાઠોડની સ્મૃતિમાં એમના પુત્ર પ્રદીપભાઈ, લાખાભાઈ તથા અશ્વિનભાઈ દ્વારા જુના નાગડાવાસ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન વર્ધક કસોટી યોજી એકથી ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા.
- text