- text
મોરબીના રંગપર ગામે શુક્રવારે ઋષિ પાંચમનો લોકમેળો
મોરબી : મોરબીના રંગપર ગામે આવતીકાલે શુક્રવારે ઋષિપાંચમના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો ગામના મહાકાળી મંદિર ખાતે યોજાશે. મેળામાં પધારવા માટે ગામના સરપંચ કુસુમબા મહેન્દ્રસિંહ ઝાલા તેમજ ગ્રામપંચાયત દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text
- text