વિજશોક લાગતા વાંકાનેરના પ્રૌઢનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતા ઇનુશભાઇ રહેમાનભાઇ વડગામા મુસ્લીમ ઘાંચી ઉ.વ ૫૫ ને અમરસર ગામની સીમમાં વિજશોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું.આ મામલે પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text