ટંકારા આર્ય વિર દળનો 35 મો સ્થાપના દિવસ ઉજવાયો

- text


ઉનાળો હોય ગરમીમા ઠંડક નો અહેસાસ કરાવવા વંસત વગડા મા સમગ્ર કાર્યક્રમ યોજાયો

ટંકારા : આર્ય સમાજ ના સ્થાપક મહ્ષિ દયાનંદ સરસ્વતી ની જન્મ ભુમી પર ના આર્ય વિર દળ નો 35 મો સ્થાપના દિવસ ઉજવવામા આવ્યો આર્ય બનોનું સૂત્ર આપ્યું ને લોકો આર્ય બને માટે આર્ય સમાજની સ્થાપના કરી ત્યાર બાદ સમગ્ર હિદુસ્તાનમાં ઠેર ઠેર આર્ય સમાજ બનાવ્યા હતા ત્યારે ટંકારા શહેરમાં પણ ત્રણ હાટડી ખાતે ભવ્ય સમાજ ની સ્થાપના કવામાં આવી આજે 35વર્ષ પુરા થતા આ પ્રસગે ખાસ ગરમી માથી રાહત મેળવવા અને વસંત નો અનુભવ થાય તેવા હેતુ થી કુવાડવા રોડ પર આવેલા વંસત વિહાર મા કાર્યક્રમ યોજાયો સમાજના આગેવાનો તથા ટંકારા ના ગામજનો વિરો ને વિરાંગના હાજર રહી યજ્ઞ. ધ્વજારોહણ. રમતોત્સવ. ને પુરસ્કાર વિતરણ બાદ લગ્ન જીવન ના 10 વર્ષ પુરા કરનાર નુ ખાસ સન્માન કરવામા આવ્યું સૌવ સાથે પ્રિતી ભોજન અંત મા વિદ્વાનો દ્વારા પવચન બાદ કાર્યકમ નુ સમાપન થયું

- text

વૈચારિક કાંન્તી ના જનક મહાન સમાજ સુઘારક અંધશ્રધ્ધા,કુરિવાજો સામે બંડ પોકારી વિશ્ર્વભરમા સામાજીક ક઼ાંતિકારી થકી ઋષીતરીકે ખ્યાતિ પામીને ટંકારાનુ નામ રોશન કરી વૈદિક ધમઁની આહલેક જગાવી આયઁધમઁ સ્થાપ્યો હતો.આયઁધમઁના પ઼ચાર,પ઼સારનુ કામ કરતી ટંકારા શહેરના ત્રણહાટડી પાસે આવેલ આયઁસમાજ સંસ્થાની ભગીની પાંખ અને યુવાનોના તન અને મનનુ ઘડતરનુ સરાહનિય કામ કરતી આયઁવિર દળ સંસ્થાની સ્થાપના ૧૯૮૪ મા કરવામા આવી હતી.આજે રવિવારે આયઁવીર દળના 35 મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી ઉનાળો હોય ને ગરમી થી ઠંડક નો અહેસાસ થાય માટે કાયઁક઼મ કુવાડવા ના વંસત વિહાર મા પ્રકુતિ ના ખોળે સંસ્થા ની દૈનિક પ઼વૃતિ મુજબ સવારે વૈદિક યજ્ઞ થી કર્યો હતો બાદમા આયઁવિરોની અભિવ્યક્તિ,પુરસ્કાર વિતરણ,વિધાૃનોના પ઼વચન,સંસ્થાનો પરિચય સહિતના કાયઁક઼મો આ તકે,આયઁ ધમઁના પ઼ચાર,પ઼સારને વેગવંતી કરવાની ઝુંબેશ,લોકોને વેદ તરફ પાછા વળો ના સુત્ર અનુસાર વેદધમઁના માગેઁ વાળવા વેદ,ઉપનિષદ,વૈદિકધમઁનો મમઁ સમજાવી ધમઁપથ ઉપર આગળ વધવાનુ માગઁદશઁન પુરૂ પાડ્યું હતું .લગ્ન જીવન ના 10 વર્ષ પુરા કરનાર દંપતી નુ સન્માનિત કર્યા હતા સમાજ ના પ્રમુખ હસમુખજી પરમાર અને પંડિતજી દ્વારા તમામ આર્ય નુ અભિવાદન કર્યું હતું અંતિમ ચરણમા ઉપસ્થિતો, આમંત્રિતો માટે સમુહમા પિ઼તીભોજનનુ આયોજન કરાયુ.

- text