- text
મોરબી : મોરબીમાં આવેલા કુબેરનાથ મહાદેના મંદીરે આગામી તા. ૬ ને બુધવારથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાસ્ત્રી જીજ્ઞેશભાઈ સી.પંડ્યા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે.
- text
કુબેરનાથ મહાદેના મંદીરે આગામી તા. ૬ ને બુધવારથી તા.૧૨ ને મંગળવાર સુધી ઇન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા, ભરતસિંહ ચંદુભા રાણા અને જયવંતસિંહ જીલુભા જાડેજાના યજમાન પદે શ્રીમદ ભાગવત કથાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ બપોરે ૩ થી સાંજે ૭ દરમિયાન વ્યાસપીઠે શાસ્ત્રી જીજ્ઞેશભાઈ સી.પંડ્યા બિરાજીને પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે
- text