પ્રાશલા ની આગ ની ઘટના માં મોરબી ની વિદ્યાર્થીની નું મોત થતા ઘેરો શોક

- text


વિદ્યાર્થીની ડેડબોડી તેના વતન નાનીવાવડી લઇ આવ્યા બાદ સ્મશાન યાત્રા નીકળી

- text

મોરબી : પ્રાશલા ખાતે ચાલી રહેલી રાષ્ટકથા શિબિર દરમ્યાન ગત મોદી રાત્રે શિબિરાર્થી ના ટેન્ટ માં એકાએક ભીંસણ આગ ફાટી નીકળી હતી આગ ની ઘટના માં મોરબી ની શિબિરાર્થી કૃપાલી દવે રહે. નાનીવાવડી મોરબી નું મોત નિપજતા સમગ્ર શહેર માં ઘેર શોક ની લાગણી છવાઈ ગઈ હતી
દરમ્યાન આજે મૃતક વિદ્યાર્થીની નો મૃતદેહ તેના વતન નાની વાવડી ગમે લાવતા તેના પરિવારજનોએ હૈયાફાટ આક્રંદ કરી મૂક્યું હતું। ત્યારબાદ મૃતક વિદ્યાર્થીની ની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા માં ગ્રામજનો જોડાયા હતા અને ગ્રામજનો એ અશ્રુભીની અંજલિ આપી હતી। મૃતક વિદ્યાર્થીની કૃપાલી દવે વાવડી ગમે આવેલ સમજુ બા વિદ્યાલય માં અભ્યાશ કરતી હતી. તેના કરૂણ મોટ થી આ શાળા માં ભારે શોક વ્યાપી ગયો હતો।
પ્રાશલા ની આગ ની ઘટના માં અન્ય વક વિદ્યાર્થી ને ઇજા થયાનું જાણવા મળે છે.

- text