માનવ સેવામાં દાન આપી જન્મ દિવસની ઉજવણી

- text


મોરબી : માનવ કલ્યાણ મંડળ ગુજરાતના ચેરમેન મુકેશભાઈ મેરજાના પુત્ર સુજલનો આજે જન્મ દિવસ છે, નાની ઉંમરે હોવા છતાં માતા પિતાના સંસ્કારોથી નાની ઉંમરથી જ સુજલ પણ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયો છે ૧૮૫૦ ની સંખ્યા ધરાવતા આ સેવાભાવી મંડળ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને બાળકો ફટાકડા ફોડવા, પતંગ ઉડાવવા જેવા શોખને ફિઝુલ ખર્ચ ગણી એવો ખર્ચ બચાવી આ નાણાં સેવા કામમાં વાપરે છે. ત્યારે નાની ઉંમરે સેવા પ્રવૃત્તિમાં જોડાયેલ સુજલના જન્મ દિવસે શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

- text

- text