મોરબી માં પર્યાવરણ ચેતનાયાત્રા દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : ભારતીય મઝદૂરસંઘ મોરબી સંઘ તથા ભારતીય સુરક્ષા અને પર્યાવરણ મંચ ગુજરાત દ્વારા પર્યાવરણ યાત્રા ફેરવી જનજાગૃતિ ના હેતુથી પર્યાવરણની રક્ષા તથા વૃક્ષોનો જતન કરવું ,વૃક્ષોને વાવિને તેને ઉછેરવા ની પ્રચાર -પ્રસાર માટે વાહનમાં રોપાઓ સાથે રાખી 28 ઓગસ્ટે મોરબીમાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સરસ્વતી શિશુ મંદિર શનાળા ,નવા બસસ્ટેન્ડ મોરબી ,ઓમશાંતિ વિદ્યાલય બાયપાસ રોડ મોરબી રેલવે જંક્સન પાસે પાસે નવલખી બંદર કચેરી વિસીપરા સહિતના સ્થળો એ આ સંસ્થાઓના સહકારથી વૃક્ષો વાવી વૃક્ષોના ઉછેર માટે પત્રિકાનું વિતરણ કરીને આશરે 400 જેટલા જુદા જુદા વૃક્ષોનું વાવેતર કરાશે.

- text

- text