અવસાન નોંધ (મોરબી ) : ભોજાણી કાંતાબેન શાંતિલાલ (ઉ.80)

  અવસાન નોંધ (મોરબી ) : ભોજાણી કાંતાબેન શાંતિલાલ (ઉ.80) તે સ્વઃ શાંતિલાલ લીલાધરભાઇ ભોજાણીના પત્ની તથા જ્યોત્સનાબેન, શોભનાબેનના માતા તેમજ હસુભાઈ હીરાભાઈ પંડિતના સાસુનું...

વાંકાનેરના કાંતિલાલ દેવશંકર પંડ્યાનું અવસાન

વાંકાનેર : ચા.મ. મોઢ બ્રાહ્મણ સ્વ. કાંતિલાલ દેવશંકર પંડયા(ઉ.વ.૮૮) તે સ્વ.બળવંતરાય, સ્વ. ધીરજલાલના ભાઈ, સ્વ. હરીહરભાઈ, પ્રફુલભાઇ, નંદાભાઈ, પ્રદ્યુમનભાઈ ,હર્ષાબેન કૅ. પંડયા, લીલાબેન એમ....

અવસાન નોંધ : મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઇ અવાડીયાના પિતાનું અવસાન

મોરબી : પરબતભાઇ વિરમભાઇ અવાડીયા(ઉ.85) (મુ. વેણાસર તા. માળીયા મિયાણા) તે મોરબી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન દેવાભાઇ અવાડીયા, ચંદુભાઈ અવાડીયા, અમુભાઈ...

જિ.પં. સદસ્ય અમુભાઈ હુંબલના દાદા અરજણભાઈ હુંબલનું ૧૦૨ વર્ષની વયે અવસાન

મોરબી : કરોલી નિવાસી અરજણભાઇ દેવશીભાઈ હુંબલ (ઉ.વ.૧૦૨) તે રાણાભાઇ (પ્રમુખ આહિર સમાજ જોડિયા), લખમણભાઇ, કાનજીભાઇ, સવજીભાઇ અને જેસંગભાઈના પિતા તથા અમુભાઈ (સદસ્ય જિલ્લાપંચાયત-મોરબી),...

અવસાન નોંધ (મોરબી) : મુક્તાબેન નરભેરામભાઈ મહેતા

મોરબી : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ગં.સ્વ.મુક્તાબેન નરભેરામભાઈ મહેતા ઉ.વર્ષ ૧૦૧ તે પ્રવીણભાઈ એન મહેતા તથા ક્રિષ્નાબેન હરિપ્રસાદ પંડ્યાના માતુશ્રી તથા નિમિશભાઈ પી.મહેતાના દાદીમા તથા...

મોરબી : દિવ્યભાસ્કરના પત્રકાર રવિ નિમાવતના નાનીમાં (લુંટાવદર નિવાસી) સમરતબેન કાશીરામભાઈ દેવમુરારી (ઉ.વ.૧૦૧)નું અવશાન

  મોરબી : લુંટાવદર નિવાસી સમરતબેન કાશીરામભાઈ દેવમુરારી (ઉ.વ.૧૦૧) તે સ્વ. હરિરામભાઈ કાશીરામભાઈ દેવમુરારી, પરશુરામભાઈ કાશીરામભાઈ દેવમુરારી અને મહિપતભાઈ કાશીરામભાઈ દેવમુરારીના માતા તેમજ દિવ્યભાસ્કર ના...

અવસાન નોંધ : ગોરધનભાઇ રણછોડભાઈ રાઠોડ (વનાળિયા)

મોરબી: વનાળિયા નિવાસી ગોરધનભાઇ રણછોડભાઈ રાઠોડ (ઉ.વ.૭૮) તે સ્વ. વનમાળીભાઈ, સ્વ.નાનાલાલભાઈના ભાઈ, પ્રકાશભાઈ, અશ્વિનભાઈના પિતા તથા મોટા દહીંસરા વાળા હાલ રાજકોટ હિંમતલાલ કેશવલાલ ચૌહાણ,...

વાંકાનેરના મહિલા કોર્પોરેટરનું અવસાન

વાંકાનેર: દાદલ વિરીબેન અંબારામભાઈ ( વાંકાનેર પલિકા વોર્ડ ન.૩ ના કોર્પોરેટર) જે રાજગોર રમેશભાઈ અને અશોકભાઈના માતુશ્રી તેમજ કટલાભાઈના ભાભી અને બાબુભાઈ રાજગોર(મોમાઈ હોન્ડા)...

અવસાન નોંધ

ગજડી ના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત સ્વ: ગોપાલદાસ ચમ્નદાસ રામાવત ના માતા વસંતબેન (વસુબેન) ચમનદાસ રામાવત (ઉ.૮૨) તે કીર્તિકુમાર , સાગરભાઈ, સુભાસભાઈના દાદી તથા...

મોરબી : રામીબેન છેલાણીયાનું અવસાન

મોરબી : મોરબી સો ઓરડી વિસ્તારમાં રહેતા પશુ ડોકટર માનસંગભાઇ છેલાણીયાના ધર્મ પત્ની રામીબેન માનસંગભાઇ છેલાણીયાનું તા 20ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ચોરાઉ બાઇક સાથે શખ્સ પકડાયો

એ ડિવિઝન પોલીસની કાર્યવાહી : શખ્સ સામે જુના 7 ગુનાઓ નોંધાયા હોવાનુ પણ ખુલ્યુ મોરબી : મોરબીમાં રવાપર ધૂનડા ચોકડી પાસે ચોરીના મોટરસાયકલ સાથે શખ્સને...

વ્યાજખોરો ચેતજો ! વાંકાનેર પોલીસે બે વ્યાજખોરને પાસાના પાંજરે પૂર્યા

અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફાયરિંગ કરનાર બન્ને શખ્સને અલગ અલગ જેલમાં મોકલી આપાયા વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી...

ટંકારાની લતીપર ચોકડીએ આગનું છમકલું 

મીરા કોટન ફેકટરીમાં પડેલા મંડપ સર્વિસના સામાનમાં આગ ભભૂકી  ટંકારા : ટંકારાની લતીપર ચોકડી નજીક આવેલ મીરા કોટન નામની ફેકટરીમાં પડેલ મંડપ સર્વિસના સામાનમાં કોઈ...

Morbi: આ તારીખથી ચૌદ દિવસીય સિદ્ધ સમાધી યોગ શિબિરનો પ્રારંભ થશે

Morbi: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે. ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ...