નંદનવન (દેરાળા) પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

- text


માળીયા (મી.) : નંદનવન (દેરાળા) પ્રાથમિક શાળાના શિક્ષક કાલરીયા મનસુખલાલ ઓધડભાઈ વયમર્યાદાને કારણે નિવૃત થતા તેમનો વિદાય સમારંભ બોડા હનુમાન મંદિર ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. તેમણે સમારંભમાં શાળાને વોટર કુલર દાન આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ સમારંભમાં માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિનેશભાઇ હુંબલ તથા શિક્ષણાધિકારી જીજ્ઞાબેન અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા.

- text


- text