મોરબી : ખવાસ (રજપૂત) જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : દર વર્ષની માફક આ વર્ષે પણ મોરબીમાં ખવાસ (રજપૂત) જ્ઞાતિ દ્વારા, જ્ઞાતિના ધોરણ 1થી અનુસ્નાતક સુધીમાં અભ્યાસ કરતા અને ઉચ્ચતર પરિણામ હાંસલ કરનાર મોરબીના વિદ્યાર્થીઓ માટે
તારીખ 08/09/2019ને રવીવારના રોજ બપોરે 03:00 કલાકે દેશળદેવ હોલમાં વિદ્યાર્થી સત્કાર સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીના તમામ રજપૂત(ખવાસ) જ્ઞાતિબધું ભાઈઓ અને બહેનોને આ કાર્યક્રમમાં પધારવા જ્ઞાતિના પ્રમુખ ભરતભાઈ રાઠોડે આમંત્રણ પાઠવ્યું છે.

- text