મોરબી : હાજીદાઉદભાઈ સુલેમાનભાઈ મકવાણાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી હાજીદાઉદભાઈ સુલેમાનભાઈ મકવાણાનું ગઈકાલ તારીખ 4ને રવિવારે અવસાન થયું છે. મર્હુમની જિયારત આવતીકાલ તારીખ 6ને મંગળવારે ફારુકી એસ્જિદ, ઘાંચી શેરી, મોરબી ખાતે સવારે 9:30 થી 10:30 રાખવામાં આવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text