ટંકારાના ચેતનભાઈ દુર્લભજીભાઈ સેજપાલનું અવસાન

- text


ટંકારા : ટંકારાનિવાસી ચેતનભાઈ સેજપાલ(ઉ.વ. 49), તે સ્વ. દુર્લભજીભાઈ સેજપાલના પુત્ર, શશિકાન્તભાઈ, સરોજબેન, એસુબેન અને પ્રફુલ્લાબેનના નાનાભાઈ, જયદીપ, પ્રિયા અને અક્ષયના પિતા તથા પ્રભુદાસભાઇ કાનજીભાઈ કોટેચા(ધ્રોલવાળા)ના જમાઈનું ઉઠમણું અને સાદડી આજરોજ તારીખ 10ને સોમવારે સાંજે 6:00 કલાકે લોહાણા મહાજન વાડી, ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text