મોરબી : હીરજીભાઈ ત્રિભોવનભાઇ કુંડારિયાનું અવસાન

- text


મોરબી : મૂળ નીચી માંડલના હીરજીભાઈ ત્રિભોવનભાઇ કુંડારિયા( ઉ.વ. ૮૮) તે હરજીવનભાઈ, અમૃતલાલ તથા ભરતભાઈના પિતાનું તા. ૬ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૭ને રવિવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન પરિશ્રમ એપાર્ટમેન્ટ, ઉમા ટાઉનશીપ, મોરબી ખાતે રાખેલ છે. સાથે તા. ૭ને રવિવારે રાત્રે ૮ થી ૧૦ કલાકે નીચી માંડલ મુકામે રાખેલ છે. લૌકિક વ્યવહાર તા. ૧૧ને ગુરૂવારે નીચી માંડલ ખાતે રાખેલ છે.

- text

- text