ટંકારામાં આર્યસમાજ આયોજિત વકૃત્વ સ્પર્ધાની તારીખમાં ફેરફાર : ૮મીએ યોજાશે

- text


ટંકારા : ટંકારામાં આર્યસમજ આયોજિત વકૃત્વ સ્પર્ધાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્પર્ધા માટે નવી તારીખ ૮ જાહેર કરવામાં આવી છે.

ટંકારામાં આર્યસમાજ દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાની તારીખમાં અનિવાર્ય સંજોગોને લીધે ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ સ્પર્ધા તા. ૮ ઓક્ટોબરના રોજ યોજાશે.નામ નોંધણી તા. ૫ ઓક્ટોબર સુધીમાં કરવાની રહેશે. જે શાળાઓએ પોતાના સ્પર્ધકોના નામ ન મોકલ્યા હોય તેઓ તા. ૫ સુધીમાં સ્પર્ધકોના નામ વોટ્સએપ નં. 98793 33348 ઉપર મોકલી શકશે.

- text

- text