માળીયા નજીક કચ્છના યુવાનને છરીના ઘા ઝીકાયા

- text


માળીયા : માળિયા હાઇવે પર આવેલ વિશાળ હોટલ નજીક ગતરાત્રીના કચ્છના દલિત યુવાનને છરીના ઘા ઝીકાતા ગંભીર રીતે ઘાયલ યુવાનને પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડાયેલ છે.

જાણવા મળ્યા મુજબ માળીયા હાઇવે પર આવેલી હોટલ વિશાલા નજીક કચ્છના લોદ્રાણી નાગપુર ના માનસિંગ ગોવિંદભાઇ પરમાર ઉ.૩૭ નામના યુવાનને રમઝુ અને અન્ય અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીકી દેતા ગંભીર ઈજાઓ સાથે પ્રથમ મોરબી બાદમાં રાજકોટ સારવાર માટે ખસેડેલ છે.
ઘટના અંગે રાજકોટ પોલીસે પ્રાથમિક કાગળો કરી માળીયા પોલીસને જાણ કરી હતી.

- text

 

- text