વાંકાનેરના સિંધાવદરમાં કેનાલમાં ડૂબી જતાં કોળી કિશોરનું મોત

- text


વાંકાનેર:વાંકાનેરના સિંધાવદરમાં ગઈકાલે બપોરે કેનાલમાં ડૂબી જતાં કોળી કિશોરનું મોત નિપજતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા અશ્વિન પરસોતમભાઈ કોળી ઉ.૧૫ ગઈકાલે રાજકોટ રોડ પર આવેલ કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.

આ મામલે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- text