હડમતિયા કુમાર-કન્યાશાળાના બાળકોને નાસ્તો કરાવી જયશ્રીબેન ને શ્રદ્ધાંજલિ આપી

- text


ટંકારા તાલુકાના હડમતિયા પ્રાથમિકશાળામાં આચાર્યશ્રી તરીકે ફરજ બજાવતા ફુલતરીયા મનહરભાઈ શીવાભાઈના નાનાભાઈ જીવરાજભાઈ ના ધર્મપત્નિ સ્વ. જયશ્રીબેન જીવરાજભાઈ જે “શ્રી સરસ્વતી શિશુમંદિર વિધાલય ” માં પ્રધાનાચાર્ય તરીકે ફરજ બજાવતા તેમનુ દુ:ખદ અવશાન થતા સદગતની આત્માને શાંતિ મળે તે આશયથી મનહરભાઈ ફુલતરીયાઅે હડમતિયા કુમાર-કન્યા પ્રાથમિકશાળામાં અભ્યાશ કરતા આશરે ૩૨૫ બાાળકોને સ્કુલમાં જ તમામ શિક્ષકોએ જાતે બનાવેલ “ભેળ” નો ભરપેટ નાસ્તો કરાવવામાં આવ્યો

- text