કોઠારીયા (જડેશ્વર)માં સેવા સહકારી મંડળી દ્વારા સ્વખર્ચે ઓક્સિજન મશીનની વ્યવસ્થા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા (જડેશ્વર)ની સેવા સહકારી મંડળીના કર્મચારીઓ દ્વારા સ્વખર્ચે ઓક્સિજન મશીન વસાવી જરુર પડ્યે ગ્રામજનોને આપવામાં આવશે. હાલ મોરબી જીલ્લામાં ઓક્સિજન...
વાંકાનેરમાં રોડ પર પાર્ક થયેલા ટ્રકને હટાવવા મામલે સિક્યુરિટી ગાર્ડ સહિત ત્રણ પર હુમલો
કાર લઈને પસાર થતા ત્રણ શખ્સોએ હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેરના ઢુવા ગામે ઢુવા-માટેલ રોડ મેકસન સીરામીકના ગેઇટ પાસે પાર્ક થયેલા...
વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનો એક મહિના સુધી રદ
મોરબી : મુસાફરોની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા વાંકાનેર-મોરબી વચ્ચે દૈનિક દોડતી ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનો આજે તારીખ 23 એપ્રિલથી 23 મે,...
વાંકાનેરમાં કોરોના કાળ વચ્ચે પ્રાંત અધિકારી અને મામલતદારની જગ્યાઓ પડી છે ખાલી!
ચેમ્બર પ્રમુખ તથા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા જગ્યા ભરવા મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત
વાંકાનેર : વાંકાનેરમાં કોરોનાનાં દર્દીઓ સારવાર માટે ઓક્સિજન માટે રેમડીસીવર ઈન્જેક્શન માટે...
વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ કોવિડ કેર સેન્ટર ખાતે દસ દર્દીઓ રિકવર થયા
દાતાઓને ધન્યવાદ આપી ભાવુક બનતા દર્દીઓ
વાંકાનેર : વાંકાનેરનાં ગાયત્રી શક્તિપીઠ કોવિડ કેર સેન્ટરમાંથી અત્યાર સુધીમાં દસ જેટલા દર્દીઓ રિકવર થતાં રજા આપવામાં આવી હતી...
વાંકાનેરમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે લાડલા ટ્રાવેલ્સની ફ્રી સેવા
વાંકાનેર : વાંકાનેરમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડવા તેમજ મૃતદેહોને અંતિમવિધિ માટે લઈ જવા માટે લાડલા ટ્રાવેલ્સે ફ્રી...
વાંકાનેરમાં વ્હીસકીની બોટલો સાથે એક પકડાયો
વાંકાનેર : વાંકાનેરમાં વ્હીસકીની બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. પોલીસે રૂ. 3120નો મુદામાલ કબ્જે કર્યો છે.
ગઈકાલે તા. 21ના રોજ વાંકાનેર શહેરમાં ગાયત્રી મંદીર...
વાંકાનેરમાં રૂ. 60,600નો વિદેશી દારૂ ઝડપાયો
ત્રણ આરોપીઓ પકડાયા, એક ફરાર
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ ઉપરથી ઇગ્લીશ દારૂની ઇકો કારનુ પાયલોંટીંગ કરતો મોટરસાયકલચાલક તથા ઇકકો...
240 વર્ષ પૂર્વે ઉત્તરપ્રદેશનાં છપૈયામાં આજના દિવસે થયું હતું ભગવાન સ્વામીનારાયણનું પ્રાગટય
વાંકાનેર : આજે રામનવમીની સાથે ભગવાન સ્વામિનારાયણનો પણ પ્રાગટય દિવસ છે. આથી, આજના દિવસનું વિશેષ ધાર્મિક મહાત્મ્ય રહેલું છે.
240 વર્ષ પૂર્વે ઈ.સ.1871 સંવત 1837...
વાંકાનેરનાં ગાયત્રી શક્તિપીઠ કોવિડ કેર ખાતે નિઃશુલ્ક રેપિડ ટેસ્ટની પણ સુવિધા
દરરોજ સવારે 10 થી 1 કલાકે રેપિડ ટેસ્ટ કરાશે
વાંકાનેર : અહીંના રમણીય સ્થળ ગાયત્રી શક્તિપીઠ ખાતે 50 બેડનાં કોવીડ કેર સેન્ટરમાં હવે નિઃશુલ્ક કોરોના...