મોરબી : કોન્ટ્રાકટ અને ફિક્સ પગાર કર્મચારીઓને થતા અન્યાય બાબતે રજૂઆત
ફરજ દરમિયાન થતા શોષણ, અપૂરતા પગાર અને વધારાનાં કામનું દૂષણ દૂર કરી આશા વર્કર બહેનોને કાયમી સ્થાન, સમ્માન અને પૂરતો પગાર સહીતના પડતર પ્રશ્નોનાં...
માળીયા(મી) : સરકારી ઓફીસરને ફડાકા વારી
માળીયા મિંયાણા : મામલતદાર કચેરીમાં સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવતા પારસભાઇ ભુપતભાઇ ત્રિવેદી (ઉ.વ.45) (રહે. રાજકોટ) મામલતદાર કચેરીમાં ફરજ પર હતાં ત્યારે મેણ઼દભાઇ આલાભાઇ...
મોરબી : બે બાઇક અથડાતા એકનું મોત
મોરબી : કંડલા બાયપાસ રોડ પર આરટીઓ પાસે બે બાઇક અથડાતા અકસ્માતમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર...
મોરબી : રામધન આશ્રમ ખાતે રામાનંદી સાધુ સમાજનું સંમેલન યોજાયું
મોરબી : રામાનંદી સાધુ સમાજ દ્વારા મહેન્દ્રનગર રામધન આશ્રમ ખાતે તા. ૨૪ મેનાં રોજ સાધુસમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૧ બાળકોને નિ:શૂલ્ક...
ટંકારા : આંગણવાડી મહિલાઓ દ્વારા સરકારી વાયદાપત્રની હોળી કરી વિરોધ પ્રદર્શન
૧૧ આંગણવાડી મહિલા વર્કરોની અટકાયત કરી જામીન પર મુક્ત કરતી ટંકારા પોલીસ
ટંકારા : કેન્દ્ર સરકાર પોતાના ત્રણ વર્ષનાં શુશાસનનાં બણગા જોરશોરથી ફૂકી રહી છે...
મોરબીની સગીરાને કેટરસના બહાને ચોટીલા લઇ જઈ દુષ્કર્મ આચર્યું
મોરબી : મોરબીની સગીરાને સગીરવયની છે એ જાણવા છતાં કેટરર્સના કામ અર્થે ચોટીલા લઇ જઈ બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં...
અણયારી ટોલનાકા પાસેથી આખો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
ટ્રકમાં દારૂ અને બિયરનો કુલ રૂ. 32,38,800નો જથ્થો મળી આવ્યો
માળીયા(મી) : ગુજરાતમાં દારૂબંઘીની વચ્ચે માળીયા મિયાણા- હળવદ રોડ પર અણિયારી ટોલનાકા નજીક આર આર સેલની...
મોરબી : ૧૬૨૧ મલેરિયાનાં શંકાસ્પદ કેસ નોંધાયા
૨૬૩૭ મચ્છર ઉત્પત્તિનાં સ્થાનનો નાશ કરતું જિલ્લા આરોગ્ય તંત્ર
મોરબી : સ્વચ્છ ભારત અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ઉનાળાનાં અંતે ચોમાસાનું આગમન નજીક છે...
મોરબી : ૭ ગામમાં પાણીની ગંભીર સમસ્યા મુદ્દે સરપંચો આકરા પાણીએ
પાણી સમસ્યા મુદ્દે ૭ ગામનાં સરપંચો-આગેવાનોની બેઠકમાં મંગળવારે ગાંધીનગર જઈ રજૂઆત કરવાનો નિંર્ણય
મોરબી : મોરબીનાં ૭ ગામોમાં ભરઉનાળે પાણીની તીવ્ર અછત સર્જાતા લોકોને પાણી માટે વલખાંમારવા...
તલવારબાજી અને સાફા બાંધવાની કળા જીવંત રાખવા શનાળાના યુવાનોનું અભિયાન
ક્ષત્રિય સમાજનાં વિરલાઓ દ્વારા યુવાનોમાં લુપ્ત થતી ઐતિહાસિક વિરાસતને જીવંત રાખવા કરતો રાજધર્મ
મોરબી : રાજવી કાળનાં સૂર્યાસ્ત સાથે ક્ષત્રિયોમાં સાફા બાંધવાની તથા વીરતાનું પ્રતિક...