ગુજરાતમાં 5 કરોડ લોકો આ ચૂંટણીમાં કરશે મતાધિકારનો ઉપયોગ
Gandhinagar: લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા...
મોરબીના કલાકારને મોરારિબાપુના હસ્તે નટરાજ એવોર્ડ અર્પણ
મોરબી : મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનું ગૌરવ એવા મૂળ ધ્રુવનગર ગામના વતની અને હાલ મોરબી રહેતા ભવાઈ કલાકાર રાજેશભાઈ કુકરવાડીયાને આજે તલગાજરડા ખાતે મોરારીબાપુના હસ્તે...
રુપાલા બાદ ભાયાણી વિવાદ ! મોરબી કોંગ્રેસ આજે સાંજે વિરોધ કરશે
મોરબી : ભાજપના નેતા રુપાલાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં જ વિસાવદર ભાજપના નેતા ભુપત ભાયાણીએ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી વિશે કરેલી વિવાદાસ્પદ...
ખેડૂતોએ હીટવેવ (લૂ) સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી જરૂરી
મોરબી : ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના...
મોરબી : ડો.બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળામાં વિદાય સમારંભ યોજાયો
મોરબી : વિજયનગર વિસ્તારમાં આવેલી ડો.બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિધાર્થીઓને શિક્ષણ કીટ આપી વિદાય અપાઇ હતી. તારીખ 23 એપ્રિલના રોજ શાળામાં...
મતદાન મથકોએ 28 એપ્રિલે ‘Know Your Polling Station’ કેમ્પેઈનનું આયોજન
બી. એલ. ઓ. મતદાન મથક વિશે માહિતી પૂરી પાડશે : મતદાન મથકોએ સાફ સફાઈ અને રંગ રોગાન હાથ ધરાશે
મોરબી : મતદારોને મતદાન મથકોએ સુગમતા...
વાંકાનેર : વિદ્યાર્થીઓએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું કર્યું પ્રત્યક્ષ નિદર્શન
વાંકાનેર મામલતદાર કચેરી દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત સવિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું
વાંકાનેર : મતદાન જાગૃતિ અને ચૂંટણી પ્રક્રિયા અંગે લોકોને જાગૃત કરવાના ભાગરૂપે ૬૭-વાંકાનેર વિધાનસભા...
FOR RENT : નાના ધંધાને લાયક ઓફિસ સાથેની જગ્યા ભાડે આપવાની છે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં નાના ધંધાને લાયક ઓફિસ સાથેની 8700 ફૂટની જગ્યા ભાડેથી આપવાની છે. રસ ધરાવતી પાર્ટીને સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ...
મોટા દહીંસરા ગામે ભાજપના ઉમેદવારના પ્રચાર દરમિયાન કરણી સેનાનો વિરોધ
વિનોદ ચાવડા પ્રચાર માટે આવતા રાજપૂત કરણી સેનાના કાર્યકરોનો વિરોધ, પોલીસ સાથે રકઝક
મોરબી : ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો...
મોરબીના જુના જીવાપર ગામે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
મોરબી : મોરબી તાલુકાના જુના જીવાપર ગામ સમસ્ત દ્વારા તારીખ 24 થી 26 એપ્રિલ શ્રી લક્ષ્મીનારાયણ : શિવ પરિવાર મંદિરનું નવનિમાર્ણ કાર્ય પૂર્ણ થતાં...