વિદ્યાર્થીઓનું ભણતર બગાડીને સેવાસેતુનો કાર્યક્રમ યોજતા વાલીઓમાં રોષ

હળવદના રણજીતગઢમાં શાળામાં સેવાસેતુનો કાર્યક્રમ યોજવા વિદ્યાર્થીઓને રજા આપી દેતા વાલીઓમાં ભારે રોષ હળવદ : સરકારનો સેવાસેતુ કાર્યક્રમ જનતાના હિત માટે જ હોય છે. પણ...

મોરબી અને વાંકાનેરમા જુગારના 4 દરોડામાં 11 ઝડપાયા

મોરબી : મોરબી શહેર, તાલુકા અને વાંકાનેરમાં પોલીસે જુગાર અંગે જુદા જુદા ચાર દરોડામાં જાહેરમાં તીન પતિનો જુગાર રમતા 11 આરોપીઓને ઝડપી લઈ જુગારધારા...

હળવદના મહર્ષિ ટાઉનશીપમાં થયેલી ચોરી મામલે ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદના મહર્ષિ ટાઉનશીપમાં તસ્કરોએ રહેણાંક મકાનને નિશાન બનાવી 1.37.500 ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા...

ચરાડવા સહજાનંદ ગુરૂકુળના સંચાલક સહિત ત્રણ વિરુદ્ધ દુષ્કર્મ મામલે ફરિયાદ

સમાજ સેવિકાને એડમિશન આપવાને બહાને અવાર નવાર દુષ્કર્મ આચરાયુ હોવાનો ઘટસ્ફોટ હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામમાં આવેલ સહજાનંદ ગુરૂકુળના શાસ્ત્રી સહિતના ત્રણ શખ્સોએ સમાજ...

મોરબીમાં પિતાના નિધન બાદ દીકરીએ કાંધ અને મુખાગ્નિ આપીને દીકરાનો ધર્મ નિભાવ્યો

મોરબી : મોરબીમાં એક દીકરીએ પિતાના નિધન બાદ તેમને કાંધ આપી હતી અને સ્મશાને જઈને મુખાગ્નિ પણ આપી હતી. આમ એક દીકરીએ તેના પિતાના...

મોરબીના સામાકાંઠે નર્મદાની લાઈનમાં ભંગાણથી પાણીનો વેડફાટ

મોરબી : મોરબીના સામા કાંઠે સોઓરડી રોડ ઉપર આવેલ જિલ્લા સેવા સદનની પાછળ પાર્શ્વનાથ ચેમ્બર પાસેની નર્મદા પાણીની લાઈન છેલ્લા બે માસથી લીકેજ છે....

સ્વંયભૂ જડેશ્વર મંદિરે શ્રાવણ માસમાં ભક્તો માત્ર દર્શનનો લાભ લઇ શકશે

શ્રાવણ માસ દરમિયાન જડેશ્વર મંદિરે મેળા, ભંડારો, બ્રાહ્મણોને પૂજા માટે રોકાણ તેમજ યાત્રિકો માટે ઉતારાની વ્યવસ્થા બંધ વાંકાનેર : વાંકાનેર નજીક આવેલ સ્વંયભૂ જડેશ્વર મંદિરે...

મોરબીના સામાકાંઠેથી રાજકોટ જવા માટે એસટી બસ શરૂ

દરરોજ સામાકાંઠેથી રાજકોટ જવા માટે સવારે 9-15, બપોરે 1-45 અને સાંજે 5-45 વાગ્યે બસ ઉપડશે મોરબી : મોરબીના સામાંકાંઠેથી રાજકોટ જવા માટે ફરીથી એસટી બસ...

ઓનલાઈન તીનપતિમા 7 લાખ હારી જતા મોરબીના યુવાનનું અપહરણ

જામનગરના ચાર શખ્સોએ 7 લાખના 28 લાખ રૂપિયા માંગી અપહરણ કરી સિગારેટના ડામ આપી છરી ઝીકી મોરબી : બેરોકટોક પણે ચાલતા ઓનલાઈન જુગારના દુષણને કારણે...

મોરબીના ગાળા ગામની સીમમાં મિક્સર વાહનનું વ્હીલ ફરી વળતા શ્રમિકનું મૃત્યુ 

મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં નવી બની રહેલી સીરામીક ફેકટરીમાં તળિયાના ધાબા ભરવાનું કામ કરતી વખતે સિમેન્ટ મિક્સરની ગાડીના ચાલકે શ્રમિકને વાહનના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

CETની પરીક્ષામાં પીએમશ્રી તાલુકા શાળા નં-2ની વિદ્યાર્થિનીઓનું ઉત્કૃષ્ટ પરિણામ

મોરબી : શૈક્ષણિક વર્ષ 2024/25માં જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સીયલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ, મોડેલ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ...

મોરબીમાં વિનામૂલ્યે દંત યજ્ઞ અને બત્રીસી કેમ્પ યોજાશે

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન, શ્રી જલારામ મંદિર ગ્રીન...

ભારે પવનને કારણે ખાખરાળાની સનટેક પ્લાયવુડ ફેક્ટરીમાં ભારે નુકશાન 

મોરબી : છેલ્લા ત્રણ દિવસથી મોરબીમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આંધી-વંટોળમાં અનેક ઉદ્યોગોમાં નુકસાન થયું છે. મોરબીના ખાખરાળામાં આવેલી સનટેક પ્લાયવુડ...

શ્રમીક-મધ્યમવર્ગને ફાઈનાન્સ કંપનીનાં ત્રાસમાંથી બચાવો’

મોરબી : મોરબી શહેર- જીલ્લા ગ્રાહક સુરક્ષા દ્વારા શ્રમીક અને મધ્યમવર્ગને મકાન લોન અને વાહન લોનમાં ફાયનાન્સ તરફથી થતી હેરનગતી બાબતે ગવર્નર, રિઝર્વ બેંક,...