મોરબી : રક્તદાન કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી
મોરબી: મોરબી જિલ્લામાં હંમેશા બ્લડની જરૂરિયાત પૂર્ણ કરતા ભગતસિંહ બ્લડ ગૃપના એડમીન સોનુ ભાઈએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી. જેમાં તેઓએ પોતાના જન્મદિવસ...
સામાકાંઠે મોરબી-૨માં શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર શુક્રવારે સારણગાંઠ ,એપેન્ડિક્સ, પથરી, હરસ ,મસા, કબજિયાત,...
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર શુક્રવારે જનરલ સર્જરી વિભાગમાં ડો રવિ કોટેચા દ્વારા દર્દીની તપાસ તેમજ ફાઈલ તદન ફ્રીમાં...
મોરબીની નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં ત્રીજો નંબર મેળવ્યો
મોરબીઃ મોરબીની નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સમગ્ર મોરબી જિલ્લામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરીને નાલંદા પરિવારનું ગૌરવ વધાર્યું છે.
નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થિની માકાસણા...
22 જૂને મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદોની અરજી 10મી જૂન સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે
મોરબીઃ લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો જૂન-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી...
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં યોજાશે યોગ જાગરણ રેલી
મોરબીઃ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય...
રાસંગપરના રામામંડળ ગ્રુપ દ્વારા 15 ગૌશાળામાં ખોળનું વિતરણ કરાયું
રામામંડળ ગ્રુપે રામાપીરનું આખ્યાન ભજવી એકઠી રકમમાંથી ખોળનું ગૌશાળામાં દાન આપ્યું
મોરબી : માળીયાના રાસંગપરના રામામંડળ ગ્રુપ દ્વારા 15 ગૌશાળામાં ખોળનું વિતરણ કરવામાં આવ્યું હતું....
ટંકારાના ઓવરબ્રિજ નીચે પેસેન્જરો માટે નવુ પિકઅપ પોઈન્ટ બનશે
ટંકારા : ટંકારાના ધારાસભ્ય દુલભજી દેથરીયાએ રાજકોટ જામનગર જતા પેસેન્જરો માટે ઓવરબ્રિજ નીચે નવુ પિકઅપ પોઈન્ટ બનાવવા લગત વિભાગને સુચના આપી ટુક સમયમાં સર્વે...
VACANCY : અલોહા એકેડમીમાં શિક્ષકોની ભરતી
મોરબી : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ અલોહા એકેડમીમાં શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર શિક્ષક બહેનોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ અથવા મેઈલ કરવા જણાવાયું...
મોરબી : સગીરાને મુંબઈ ભગાડીને લઈ ગયેલ આરોપીની ધરપકડ
ફરિયાદ નોંધાતા જ પોલીસે આરોપીની અટકાયત કરી
મોરબી : મોરબીમાં રહેતી સગીરાની સતત પજવણી કરીને એક શખ્સ મુંબઈ ભગાડી લઈ ગયા બાદ પરત આવતા સગીરાના...
ખાધ મુહર્ત: અવની ચોકડીએ વરસાદી પાણીના નિકાલ માટે 400 મીટરમાં પાઇપલાઇન નખાશે
અવની ચોકડીએ વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાના કામનું ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે ખાતમુહૂર્ત
મોરબી : મોરબીના અવની ચોકડીએ વર્ષોથી ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે...