ગટર તારા વહેતા પાણી ! લાયન્સનગર મેઈન રોડ ઉપર ગંદા પાણી બંધ કરવવા રજૂઆત
ગટરના પાણીના કારણે લોકોના આરોગ્યને ખતરો
મોરબીઃ શહેરના લાયન્સનગર મેઈન રોડ પર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે તેને તાત્કાલિક બંધ કરવા માટે સામાજિક કાર્યકર...
પ્રદેશ ભાજપ દ્વારા સૌરાષ્ટ્રના પ્રભારીઓની નિમણૂક
મોરબી : સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભા સીટના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં નામ ભાજપ પ્રદેશ પ્રમુખે આજરોજ જાહેર કર્યા છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ...
મોરબીમાં કાલે ધર્મનાથ દાદાની ૨૬૮મી જન્મજ્યંતિ નિમિતે ધ્વજા વધામણા કરાશે
મોરબી : મોરબી ખાતે ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા ધર્મનાથ દાદાની ૨૬૮મી જન્મજ્યંતિની પૂર્વ સંધ્યાએ ધ્વજા ગુણ ગુંજન તથા ધ્વજા વધામણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો...
પાણી, સિંચાઈ સહિતના પ્રશ્ને રવિવારે રજામાં પણ પ્રજા માટે કામગીરી કરતા રાજયમંત્રી
જનકલ્યાણની યાત્રામાં સમસ્યા બનતા પ્રશ્નો તાત્કાલિક નિવારવા રાજ્યમંત્રીએ અધિકારીઓને તાકીદ કરી
મોરબી : રવિવારે રજાના દિવસે પણ રાજયમંત્રી મેરજાએ મોરબી - માળીયાના પ્રજાના કલ્યાણ સાથે...
વાહક જન્ય રોગ અટકાવવા વવાણીયા આરોગ્ય કેન્દ્ર દ્વારા ડોર ટુ ડોર કામગીરી
લોકોને આરોગ્ય શિક્ષણ પણ અપાયું
મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ જૂન માસ મેલેરીયા વિરોધી માસ અંતર્ગત વાહક જન્ય...
મોહનભાઇ વાંકાનેર લેવા નીકળ્યા છો… પણ જો જો… મોરબી જતું ન રહે : જીતુભાઇ...
વાંકાનેર નગરપાલિકા સુપરસીડ કરવા નોટિસ મામલે ભાજપના જીતુભાઈ સોમણી ખુલીને મેદાને : સાંસદ મોહનભાઇ કુંડારિયા અને દુર્લભજીભાઈ સામે ખુલ્લો જંગ છેડયો
વાંકાનેર : સ્થાનિક સ્વરાજ્યની...
ગોકળદાસ પરમારના જીવન પર આધારિત ‘ગાંધીબાગનું પુષ્પ’ પુસ્તકનું શાળાઓમાં નિઃશુલ્ક વિતરણ
મોરબીઃ મોરબીના લોકનેતા અને સેવાના ભેખધારી સ્વ.ગોકળદાસ પરમારના જીવન-કવન પર આધારિત પુસ્તક ‘ગાંધીબાગનું પુષ્પ’ પુસ્તક મોરબી તાલુકાની 180 શાળા, માળિયા તાલુકાની 78 જેટલી શાળા...
મોરબી : પ્રેમ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું
મોરબી : મોરબી પ્રેમ પરિવાર દ્વારા આજે નાના-નાના ભૂલકાઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.
108 ભક્તિવિહાર (શંખેશ્વર) સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય શ્રી કુલચંદ્ર વિજય મ.સા....
સફાઇ કામદાર વિકાસ નિગમની સહાય માટે ૧૩મી જુલાઈ સુધી અરજી કરી શકાશે
સલામતીનાં સાધનોની ખરીદી માટે મહત્તમ રૂ।.૫૦,૦૦૦/-ની સહાય અપાશે
મોરબી : ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ,ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા તાજેતરમાં મહાનગરપાલિકા/નગરપાલિકા/ગ્રામ પંચાયત વિસ્તારમાં છૂટક...
મોરબીના પાડોશી એવા થાનમાં એક જ દિવસમાં ચાર લોકો કોરોના પોઝિટિવ, તંત્રમાં દોડધામ
મોરબી : મોરબીના પાડોશી એવા સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં કોરોનાએ માથું ઉચક્યું છે. થાનમાં એક જ દિવસમાં ચાર લોકો કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ...