મોરબી : પ્રેમ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબી પ્રેમ પરિવાર દ્વારા આજે નાના-નાના ભૂલકાઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.

108 ભક્તિવિહાર (શંખેશ્વર) સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય શ્રી કુલચંદ્ર વિજય મ.સા. તથા બાલમુનિ મ.સા. સંચાલિત પ્રેમ પરિવાર – મોરબીના જયેશભાઈ દેસાઈ દ્વારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text