સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરી મોરબી અપડેટનો છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ
સત્ય, સચોટ અને નિષ્પક્ષ સમાચારો આપી મોરબી અપડેટે જનતાના દિલમાં અનેરું સ્થાન મેળવ્યું : મોરબી અપડેટ દ્વારા હવે સફળતાની ઉડાનમાં દ્વારકા અને જૂનાગઢનો સમાવેશ
મોરબી...
ટેન્કર બંધ ! હળવદના રણમા પીવાના પાણી માટે અગરિયાઓની રઝળપાટ
200 રૂપિયા આપો તો પાણીનું ટેન્કર આવશે ! અજીતગઢ બોળાના રણમા 10 દિવસથી પાણી નથી પહોચ્યુ
હળવદ : હળવદના રણકાંઠા વિસ્તારમાં અંતરિયાળ વસવાટ કરી મીઠું...
મેરુપરમાં શુક્રવારે મોગલધામના લાભાર્થે લોકડાયરો યોજાશે
હળવદ : મોગલમાં મંદિરના વિકાસના કામના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સંતો-મહંતો હાજરી આપશે.આ લોકડાયરામાં લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
મોગલમાં મંદિરના વિકાસના...
નવા ખેતીવાડી વિજ કનેક્શનના કામ સત્વરે પૂર્ણ કરવા PGVCLને ભાજપની રજુઆત
હળવદ : હળવદ તાલુકા ભાજપના મહામંત્રીએ PGVCLના એમ.ડી.ને રજૂઆત કરી છે કે ખેતીવાડી વિજ કનેક્શનનું પેન્ડિંગ પડેલું કામ વહેલી તકે પૂર્ણ કરી ખેડૂતોને પડતી...
હળવદના માલણીયાદ ગામે રેતી માફિયાના ત્રાસ સામે સરપંચ મેદાને
સરપંચે મામલતદારને રજુઆત કરી ગેરકાયદે રેતી ચોરી બંધ કરાવવાની માંગ કરી
હળવદ : હળવદ પંથકમાં બેફામ ખનિજચોરીની વ્યાપક ફરિયાદ વચ્ચે હળવદના માલણીયાદ ગામે ખનીજ ચોરી...
રૂપિયા 1.51 લાખમાં ગીર ઓલાદની વાછરડી ખરીદતા મોરબીના ગૌપ્રેમી
હળવદ તાલુકાના મિયાણી ગામેથી નવ માસની વાછરડી એસી ગાડીમાં મોરબી પહોંચી
મોરબી : ગીર ઓલાદની ગાય અને વાછરડી ભેંસ કરતા પણ વધુ કિંમતી હોવાની વાત...
હળવદમાં સફાઇ કામદારો પાસે અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપતી કામગીરી કરાવાતી હોવાની રાવ
નગરપાલિકાના વાલ્મીકી સફાઈ કામદારો દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
હળવદ : તાજેતરમાં હળવદ નગરપાલિકામાં ભરતી થયેલ કાયમી સફાઇ કામદારો પાસે મુળભુત હેતુ ઉપદેશની કામગીરી કરાવવાના...
રણમલપુરમાં આયોજિત શિવપુરાણનું રસપાન કરતા ભક્તો
સંતવાણી, રાસગરબા, હાસ્ય કાર્યક્રમ, રામધૂનનું આયોજન
હળવદ : હળવદ તાલુકાના રણમલપુરમાં પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શિવ પુરાણ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે.જેમાં સંતવાણી,હાસ્ય કાર્યક્રમ વગેરે જેવા...
હળવદના બ્રાહ્મણી ડેમના તળિયા દેખાયા, નર્મદા નીર ન ઠલવાઇ તો વિકટ પરિસ્થિતિ
નર્મદા નીગમને તાકીદે બ્રાહ્મણી ડેમમાં પાણી ઠાલવવા પાણી પુરવઠા બોર્ડની માંગ
મોરબી : મોરબી જિલ્લામાં હાલ ધોમધખતા તાપ વચ્ચે જળસંકટના વાદળો ઘેરાયા છે. જેમાં હળવદના...
રામદેવપીર કળીયુગના જાગતા દેવ છે : રાધેકૃષ્ણ શાસ્ત્રી
નકલંક ગુરુધામ ખાતે ચાલતી શ્રી રામદેવ રામાયણ કથાના આજે ત્રીજા દિવસે સાધુ-સંતો,ભુવાશ્રીઓ તેમજ રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા
હળવદ : હળવદ તાલુકાના શક્તિનગર ગામે આવેલ નકલંક...