વૈજ્ઞાનિક ડો.જે.જે.રાવલ મોરબીની ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કુલની શુભેચ્છા મુલાકાતે

મોરબી : તા. 3 માર્ચ 2020 ના રોજ નામાંકિત વૈજ્ઞાનિક ડો. જે. જે. રાવલ ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કુલ મોરબીની મુલાકાત લીધી હતી. વિજ્ઞાનને એક...

મોરબીના 4 દાયકા જુના જનતા કલાસીસમાં આગામી શૈક્ષણિક વર્ષ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

૧૦-૧૧-૧૨ (CBSE & GSEB), B.com., B.B.A., M.com.નું બંને માધ્યમોમાં શિક્ષણ મેળવવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો મોરબી : મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે ૪ દાયકાથી પણ વધુ...

મોરબી જિલ્લામાં RTE હેઠળ ધો. 1માં 1857 બાળકોને બે તબ્બકામાં પ્રવેશ અપાશે

રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ કુલ 3585માંથી 2492 અરજીઓ મંજૂર મોરબી : મોરબી જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ પછાત વર્ગના બાળકોને ધો. 1માં પ્રવેશ આપવા...

શૈક્ષણિક વર્ષ 2023-’24થી 1 જુને 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ ધો.1માં પ્રવેશ મળશે

બાળકને નર્સરીમાં એડમિશન અપાવતા વાલીઓ ધ્યાન રાખે : રાજ્ય સરકારની અપીલ મોરબી : હાલ ખાનગી સ્કૂલોમાં પ્રિ-પ્રાયમરીમાં એડમિશન ચાલી રહ્યા છે. ત્યારે જુનિયર-સીનિયર કેજી કે...

માધાપરવાડી કન્યા શાળામાં પ્રથમ દિવસે વિદ્યાર્થીનીઓનું ફૂલોથી સ્વાગત કરાયું

મોરબી : કોવિડ-19ની મહામારીના કારણે શાળાઓમાં છેલ્લા અગિયાર માસથી અનઅધ્યયન હતું. વિદ્યાર્થીઓએ હોમ લર્નીગ એટલે કે ઓનલાઈન અભ્યાસ કરતા હતા. હવે સરકાર દ્વારા ધો....

મોરબીમાં જ્ઞાનપંથ વિદ્યા સંકુલ ખાતે માનસિક રોગ અંગે જાગૃતિ લાવવા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

(જનક રાજા દ્વારા) મોરબી : વિશ્વ માનસિક રોગ દિવસની ઉજવણી કરવા તેમજ આમજનતાને માનસિક રોગની સમજ માટે તથા માનસિક રોગ અંગે જાગૃતિ આવે તે...

ITI દ્વારા વનાળીયાની સરકારી શાળામાં કેરિયર કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો

મોરબી : મોરબીની સરકારી માધ્યમિક શાળા - વનાળીયા ખાતે કેરિયરલક્ષી માર્ગદર્શન આપતો સેમિનાર યોજાયો હતો.જેમાં આઈ.ટી.આઈ.માં ચાલતાં તમામ કોર્ષ તેમજ પ્રવેશ બાબતે પણ માહિતી...

ગુજરાત દિવસ ક્વિઝ અભિયાનના ટોપ 10માં કુંતાસીનાં 4 બાળકો

વિદ્યાર્થીઓનું શિક્ષણમંત્રીનાં હસ્તે સન્માન કરાશે માળીયા (મી.) : ગુજરાત શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે ક્વિઝ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું...

કાલે 31મીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ

સવારે આઠ વાગ્યાથી ઓનલાઈન પરિણામ જોવા મળશે મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે તા.31મીના...

હાશકારો ! ધો.10 અને ધો.12 સાયન્સની પરીક્ષા પૂર્ણ, મહિનામાં પરિણામ

વિદ્યાર્થીઓ હળવાફૂલ, હવે ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની 26 માર્ચના રોજ છેલ્લુ પેપર મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા 11માર્ચથી શરૂ કરાયેલ ધોરણ-10...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી: CETની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...

ટંકારા શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી રામચરણ પામ્યા

ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ...

Morbi : શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાત્રે દિવ્ય રાસોત્સવ ઉજવાશે

મોરબી : મોરબીના દરબારગઢ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે 17મે થી 23મે સુંધી શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે....