ગૌરવ : મોરબીની સ્કૂલના છાત્રોની NCSCમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી
મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરના ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિધાર્થીઓ ગાંધી રક્ષિલ વિમલભાઈ અને નાનવાણી તુષાર ચેતનભાઈએ તેમના શિક્ષક મયુરભાઈ ઠોરીયા તથા મયંકભાઈ રાધનપુરાના માર્ગદર્શન...
ધો.10 ના વિદ્યાર્થીઓને અપાયું માસ પ્રમોશન
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો મહત્વનો નિર્ણય
મોરબી : મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત...
મોરબીના વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયની પરિક્ષામાં ઉતીર્ણ થતાં કેન્દ્ર સરકાર તરફથી લાભો મેળવશે
મોરબી : મોરબી જિલ્લાના અનેક ગામોના વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા લેવાતી સિલેક્શન ટેસ્ટમાં ઉતીર્ણ થયા છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે જવાહર નવોદય...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. સેમ-5ના પરિણામમાં મોરબીની નવયુગ કોલેજનો દબદબો
મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem-5નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી જિલ્લાના ટોપ 5માં નવયુગ મહિલા સાયન્સ કોલેજની 4 વિદ્યાર્થિનીઓ સ્થાન પામી હતી.તેમજ...
ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓ 27 માર્ચે બેઠક નંબરની ચકાસણી કરી શકશે
મોરબી : મોરબી સહીત રાજ્યભરના ધોરણ-10 અને ધોરણ -12ના વિદ્યાર્થીઓ આગામી તા.27ના રોજ સાંજે 4થી 6 દરમિયાન પોતાના સીટ નંબરની જે તે કેન્દ્ર ઉપર...
જે.એ.પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થિનીએ મેળવ્યો ગોલ્ડ મેડલ
જે.એ.પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થિનીએ મેળવ્યો ગોલ્ડ મેડલ
મોરબીઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાયેલા પદવીદાન સમારોહમાં મોરબીની જે.એ. પટેલ મહિલા સાન્યસ કોલેજની વિદ્યાર્થિનીએ B.SC (માઈક્રોબાયોલોજી) ડિગ્રીમાં ગોલ્ડ...
કાલે 31મીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ
સવારે આઠ વાગ્યાથી ઓનલાઈન પરિણામ જોવા મળશે
મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે તા.31મીના...
B.Sc Sem- 2ના પરિણામમાં મોરબી જિલ્લાના ટોપ-5માં તમામ નવયુગ મહિલા સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ
મોરબી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 2ના પરિણામમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મોરબી જિલ્લામાં સર્વોચ્ચ રીઝલ્ટ પ્રાપ્ત કરીને પ્રથમ 5 સ્થાન...
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ : મોરબીનુ 94.91 ટકા પરિણામ
96.40 ટકા સાથે સમગ્ર રાજ્યમાં બોટાદ કેન્દ્ર પ્રથમ : સૌથી ઓછું જૂનાગઢ જિલ્લાનું 84.81 ટકા
રાજકોટ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા...
મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શહીદો માટે રૂ. 34.65 લાખનો ફાળો એકત્ર કરાયો
ખાનગી શાળાઓએ શહીદોના પરિવારોને સન્માનભેર મદદરૂપ થવા ઉદારહાથે અનુદાન આપ્યું
મોરબી : જમ્મુ કાશ્મીરમાં સી.આર. પી.એફ.ના જવાનોના કાફલા પર થયેલા આંતકી હુમલાને પગલે શહીદોના પરિવારોને...