વાઘગઢ : હસમુખભાઈ મોહનભાઈ સીણોજીયાનું અવસાન

ટંકારા : મૂળ વાઘગઢ ગામના નિવાસી હસમુખભાઈ મોહનભાઈ સીણોજીયા, તે નિકુંજભાઇ હસમુખભાઇ સીણોજીયાના પિતા અને નિલેશભાઇ મોહનભાઇ સીણોજીયાના મોટાભાઇનું સં.2077, ફાગણ સુદ-6, તા.19/03/2021 ને...

નસીતપર: છગનભાઈ શીવાભાઈ કડીવારનું અવસાન

ટંકારા: મૂળ નસીતપર નિવાસી છગનભાઈ શીવાભાઈ કડીવાર (ઉ.વ. ૭૪), તે લાભુબેન છગનભાઈ કડીવારના પતિનું તા. ૧૬/૩/૨૦૨૧ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું...

ટંકારા : અમરશીભાઈ વાલજીભાઈ ધેટીયાનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી અમરશીભાઈ વાલજીભાઈ ધેટીયા (ઉ.વ. 82), તે ઈશ્ર્વરભાઈના પિતાશ્રી તથા શૈલેષ ખીમજીભાઈ, રજનેશ ખીમજીભાઈ, રતિલાલ ખીમજીભાઈ, જેન્તીલાલ દેવજીભાઈના અદા તથા પંકજ...

લજાઈ : વાણંદ ગોરધનભાઈ ડાયાભાઈ વિઠ્ઠલાપરાનું અવસાન

  મોરબી : લજાઈ નિવાસી વાણંદ ગોરધનભાઈ ડાયાભાઈ વિઠ્ઠલાપરાનું તા.3 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.5 ના રોજ શુક્રવારે બપોરે 3 થી 6 દરમિયાન...

હડમતીયા : કુસુમબેન જયરાજભાઇ ડાકાનું અવસાન

ટંકારા : કુસુમબેન જયરાજભાઈ ડાકા (ઉ.વ.62) તેઓ જયરાજભાઇ ઝીણાભાઈ ડાકાના ધર્મપત્ની અને મયુરભાઈ તેમજ નરેશભાઈના માતૃશ્રીનું તા.03/03/2021 ને બુધવારના રોજ અવસાન પામેલ છે. કોરોના...

હડમતીયા : કડવીબેન વાલજીભાઈ ડાકાનું અવસાન

ટંકારા : હડમતીયા નિવાસી કડવીબેન વાલજીભાઈ ડાકા (ઉ.વ. ૮૬), તે મહાદેવભાઈ, પ્રભુભાઈ અને ભરતભાઇના માતુશ્રીનું તા. ૧૬-૦૨-૨૦૨૧ને મંગળવારના રોજ હડમતીયા ગામે અવસાન થયેલ છે....

ટંકારા : મણીબેન ત્રિભોવનભાઈ ધેટીયાનું અવસાન

ટંકારા : ટંકારાના ગાયત્રીનગર નિવાસી મણીબેન ત્રિભોવનભાઈ ધેટીયા (ઉ. વ ૯૫) તે ભીખાભાઈ અને છગનભાઈના માતુશ્રીનું તા.૧૪-૨-૨૦૨૧ ને રવિવારે અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને...

ટંકારા : કમળાબેન ગીરધરલાલ કટારીયાનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી કમળાબેન ગીરધરલાલ કટારીયા (ઉ.વ. ૮૨), તે સ્વ. ગીરધરલાલ આણંદજીભાઈ કટારીયાના ધર્મપત્ની, ઘનશ્યામભાઈ, મનોજભાઈ, રાજેશભાઈ, રૂપાબેન જગદીશકુમાર પુજારા (મોરબી) અને કિરણબેન...

નેસડા : શૈલેષભાઈ કાન્તીલાલ જીવાણીનું અવસાન

ટંકારા : નેસડા સુરજી નિવાસી શૈલેષભાઈ કાન્તીલાલ જીવાણી તે કાન્તીલાલ રણછોડભાઈ જીવાણીના પુત્રનું તા-૪/૦૨/૨૦૨૧ ને ગુરૂવારના અવસાન થયેલ છે. જેનું બેસણું તા - ૬/૦૨/૨૦૨૧ને...

ટંકારા : મગનભાઈ કેશુભાઈ વિઠલાણીનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી મગનભાઈ કેશુભાઈ વિઠલાણી (હરિ લીંબુ સરબરતવાળા), તે પરેશભાઈ હિતેશભાઈ પિયુષભાઈના પિતા, રસિકભાઈ ભાવનગરવાળા અને સ્વ. ભરતભાઈના મોટાભાઈનું તા. 24/01/2021ને રવિવારના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...