મોરબી નિવાસી રેવીબેન હરિભાઈ ફૂલતરીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી રેવીબેન હરિભાઈ ફૂલતરીયા (ઉ.વ.95) તે વાલજીભાઈ, બાબુલાલ, નાગજીભાઈ, ભોગીભાઈ, રમેશભાઈ, નબુબેન નાયકપરાના માતા, જયંતિભાઈ આર. નાયકપરાના સાસુ, કેતનભાઈ, યાજ્ઞિકભાઈ, વિશાલભાઈ,...
મોરબી : વૈષ્ણવી તરુણભાઈ દવેનું અવસાન
મોરબી : વૈષ્ણવી તરુણભાઈ દવે (ઢીંગુ)( ઉ.વ. 6) તે તરૂણભાઈ અનંતરાય દવેની પુત્રી, નીલમબેન મહેશભાઈ ત્રિવેદી, નિલેશભાઈ તથા શિવમભાઈની ભાણેજનું તા. 27ના રોજ અવસાન...
મોરબી : અમરશીભાઈ મૂળજીભાઈ વડસોલાનું અવસાન
મોરબી : અમરશીભાઈ મૂળજીભાઈ વડસોલા ( ઉ.વ.91) તે દિનેશભાઇ અમરશીભાઈ વડસોલા, અનસોયાબેન વસંતલાલ મકાસણા, કાંતાબેન મનસુખલાલ ગાંભવાના પિતા તથા નકુલભાઈ દિનેશભાઇ વડસોલાના દાદાનું તા.20ને...
મોરબી : જીવતીબેન કાનજીભાઈ પાડલીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જીવતીબેન કાનજીભાઈ પાડલિયા (ઉ.વ. 80), તે કાનજીભાઈ ખીમજીભાઈ પાડલિયાના પત્ની તેમજ ગણેશભાઈ પાડલીયા તથા દલસુખભાઈ પાડલીયાના માતુશ્રીનું તા. 15/10/2019ના રોજ...
મોરબી નિવાસી લતાબેન વનેચંદભાઈ પાટડિયાનું અવસાન
મોરબી : નડીયાદ વાળા ગો.વા. વનેચંદભાઈ ગીરધરલાલ પાટડિયાના ધર્મપત્ની લતાબેન વનેચંદભાઈ પાટડિયા ઉં.82 તે સ્વ. જેચંદભાઈ જાદવજીભાઈ અને ધીરૂભાઈના ભાભી અને અમૃતલાલ પીતાંબર દાસ...
મોરબી : સંતોષબેન સંજયભાઇ રતનપરાનું અવસાન
મોરબી : સંતોષબેન સંજયભાઇ રતનપરા તે સંજયભાઇ હરખજીભાઈ રતનપરાના ધર્મપત્નીનુ તા. 31ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 02ને શનિવારના રોજ સવારે 8...
મોરબીના ખરેડા નિવાસી ભાણીબેન ચાડમિયાનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામના નિવાસી ભાણીબેન ચતુરભાઈ ચાડમિયા ઉ.87 તે જગદીશભાઈ, નંદલાલભાઈ, દિનેશભાઇ તથા જયસુખભાઈના માતાનું તા.17ના રોજ અવસાન થયું છે. સદગતની...
વાંકાનેર : અક્ષયરાજસિંહ ગંભીરસિંહ જાડેજાનું અવસાન , શનિવારે બેસણું
વાંકાનેર : અક્ષયરાજસિંહ (લક્કીરાજસિંહ) ગંભીરસિંહ જાડેજા ઉ.વ. ૨૧ રહે. હાલ નવાઢુવા મુળગામ અડવાળ તા. જામકંડોરણાનું આજે અવસાન થયું છે.સદગતનું બેસણું તા.23/11/2019 ને શનિવારે સાંજે...
મોરબી નિવાસી પ્રભુભાઈ લોરીયાનું અવસાન
મોરબી : મૂળ વાઘપર હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ લક્ષ્મણભાઈ લોરીયા (ઉં.વ. 71) તે હરજીવનભાઈ લાલજીભાઈ ઘોડાસરા (મો.નં. 9825222584), મનસુખભાઈ લાલજીભાઈ ઘોડાસરા (મો.નં. 9825314713), વસંતભાઈ...
મોરબી : જોશી કિરણભાઈ દામજીભાઈનું અવસાન ,મંગળવારે બેસણું
મોરબી : જોશી કિરણભાઈ દામજીભાઈ ઉ.વ.34 નું તા.8 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.10 ના રોજ મંગળવારે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન...