મોરબી : મોહનભાઇ કરશનદાસભાઈ સંપટનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મોહનભાઇ કરશનદાસભાઈ સંપટનું તા.31 ઓગસ્ટના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું તા.3 ને ગૃરુવારે સાંજે 4...

ભુતકોટડા નિવાસી પુરીબેન ખીમજીભાઈ ઉજરિયાનું નિધન

ટંકારા : ભૂતકોતડા નિવાસી પુરીબેન ખીમજીભાઈ ઉજરિયા તે ત્રિભુવનભાઇ, પરબતભાઈ, ઠાકરશીભાઈ, વસંતભાઈ, અરવિંદભાઈ, રમેશભાઈના માતૃશ્રીનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા....

લજાઈ : દિનેશભાઇ વશરામભાઇ દેત્રોજાનું અવસાન

ટંકારા : લજાઈ ગામના નિવાસી દિનેશભાઈ વશરામભાઈ દેત્રોજા(ઉ.વ.53),પ્રજ્ઞાબેનના પતિ,નિલેષભાઈ,વિશાલના પિતાશ્રી,જલ્પા,ધરતી અને ગોપીના દાદાનું તા.19ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.21ને ગુરુવારના રોજ સાંજે...

મોરબી નિવાસી જેઠીબેન હીરાભાઈ કાલરીયાનું અવસાન

મોરબી : મૂળ ચકમપર હાલ મોરબી નિવાસી કાલરીયા જેઠીબેન હીરાભાઈ (ઉ.૭૮) તે હીરાભાઈ શામજીભાઇ કાલરીયાના પત્નિ, કિરીટભાઇ, સ્વ. ચુનીલાલના માતા, કંચનબેન કિરીટભાઇ કાલરીયાના સાસુ,...

મોરબી : કસ્તુરબેન નરભેરામભાઈ જાકાસણીયાનું અવસાન

મોરબી : કસ્તુરબેન નરભેરામભાઈ જાકાસણીયા (ઉ.વ.78) તે નરભેરામભાઈ કેશવજીભાઈ જાકાસણીયાના ધર્મપત્નીનું તા.9ના રોજ અવસાન થયું હતું. સદગતનું બેસણું તા.11ને શુક્રવારે સવારે 8-30 થી 11-30...

શકત-શનાળા : અંજનાબેન મુકેશભાઈ ઠાકરનું અવસાન

મોરબી : શકત-શનાળા નિવાસી અંજનાબેન મુકેશભાઈ ઠાકર, તે મુકેશભાઈ હરસુખરાય ઠાકરના ધર્મપત્નીનું તા. ૧૬/૦૨/૨૦૨૧ના રોજ મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૮/૦૨/૨૦૨૧ના રોજ...

રાજકોટ નિવાસી શારદાબેન ધામેચાનું અવસાન 

મોરબી : મચ્છુ કઠિયા સઇ સુથાર જ્ઞાતિના મૂળ મોરબી હાલ રાજકોટ નિવાસી શારદાબેન વ્રજલાલ ધામેચા તે વ્રજલાલ રાઘવજી ધામેચાના પત્ની, સ્વ.હર્ષદભાઈ, મનીષભાઈ અને અંજનાબેનના...

મોરબી : છબીબેન દેવકરણભાઈ વિલપરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી છબીબેન દેવકરણભાઈ વિલપરા (ઉ.વ. 95), તે કરશનભાઈ, શિવલાલભાઈ તથા રામજીભાઈના માતુશ્રીનું તા. 29/06/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન કોરોનાની પરિસ્થિતિને...

જેતપર (મચ્છુ) : કસ્તુરબેન કાંતિભાઇ અમૃતિયાનું અવસાન

મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી કસ્તુરબેન કાંતિભાઇ અમૃતિયા (ઉમર વર્ષ 67), તે મહેશભાઈ (98256 41940), અનિલભાઈ (98795 41940), ભાવેશભાઈ (98790 13334) અને સંજયભાઈ (98793...

વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડિયાનું અવસાન

  વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડિયા (ઉ.વર્ષ.69)નું 28ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.હાલ કોરોના મહામારી ના લીધે તેમની સ્મશાન યાત્રા તા.29ને સવારે 8 વાગ્યે તેમના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં પાણીના ધાંધિયા સર્જાતા લોકોએ ઢોલ નગારા સાથે પાલિકા હાય હાયના નારા લગાવ્યા

લાયન્સનગરના રહેવાસીઓ કાળઝાળ https://youtu.be/9a4gxSB00zo મોરબી : મોરબી શહેરના લાયન્સ નગર વિસ્તારમાં વારંવાર રજુઆત છતાં એક મહિનાથી પાણી ન આવતા આજે ધીરજ ગુમાવી બેઠેલા લોકોએ ઢોલ સાથે...

મતદાન કરનાર મહિલા પશુપાલકોને પ્રતિ લીટરે 1 રૂપિયો વધુ ચૂકવાશે મોરબી ડેરી

મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.નો મતદાન જાગૃતિ માટે મહત્વપૂર્ણ નિર્ણય મોરબી : આગામી તારીખ 7 મે ને મંગળવારના રોજ મોરબી સહિત ગુજરાતભરમાં...

શનિવારે મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા

વિનોદ ચાવડાના સમર્થનમાં ઉમા ટાઉનશિપ ખાતે યોજાશે જાહેર સભા મોરબી : આવતીકાલે તારીખ 4 મે ને શનિવારના રોજ વિનોદ ચાવડાના સમર્થનમાં મોરબીમાં યોજાનાર જાહેર સભામાં...

VACANCY : AVENS ટાઇલ્સમાં 4 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ખ્યાતનામ AVENS ટાઇલ્સ LLPમાં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું...