મોરબી : મોહનભાઇ કરશનદાસભાઈ સંપટનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મોહનભાઇ કરશનદાસભાઈ સંપટનું તા.31 ઓગસ્ટના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું તા.3 ને ગૃરુવારે સાંજે 4...
ભુતકોટડા નિવાસી પુરીબેન ખીમજીભાઈ ઉજરિયાનું નિધન
ટંકારા : ભૂતકોતડા નિવાસી પુરીબેન ખીમજીભાઈ ઉજરિયા તે ત્રિભુવનભાઇ, પરબતભાઈ, ઠાકરશીભાઈ, વસંતભાઈ, અરવિંદભાઈ, રમેશભાઈના માતૃશ્રીનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા....
લજાઈ : દિનેશભાઇ વશરામભાઇ દેત્રોજાનું અવસાન
ટંકારા : લજાઈ ગામના નિવાસી દિનેશભાઈ વશરામભાઈ દેત્રોજા(ઉ.વ.53),પ્રજ્ઞાબેનના પતિ,નિલેષભાઈ,વિશાલના પિતાશ્રી,જલ્પા,ધરતી અને ગોપીના દાદાનું તા.19ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.21ને ગુરુવારના રોજ સાંજે...
મોરબી નિવાસી જેઠીબેન હીરાભાઈ કાલરીયાનું અવસાન
મોરબી : મૂળ ચકમપર હાલ મોરબી નિવાસી કાલરીયા જેઠીબેન હીરાભાઈ (ઉ.૭૮) તે હીરાભાઈ શામજીભાઇ કાલરીયાના પત્નિ, કિરીટભાઇ, સ્વ. ચુનીલાલના માતા, કંચનબેન કિરીટભાઇ કાલરીયાના સાસુ,...
મોરબી : કસ્તુરબેન નરભેરામભાઈ જાકાસણીયાનું અવસાન
મોરબી : કસ્તુરબેન નરભેરામભાઈ જાકાસણીયા (ઉ.વ.78) તે નરભેરામભાઈ કેશવજીભાઈ જાકાસણીયાના ધર્મપત્નીનું તા.9ના રોજ અવસાન થયું હતું. સદગતનું બેસણું તા.11ને શુક્રવારે સવારે 8-30 થી 11-30...
શકત-શનાળા : અંજનાબેન મુકેશભાઈ ઠાકરનું અવસાન
મોરબી : શકત-શનાળા નિવાસી અંજનાબેન મુકેશભાઈ ઠાકર, તે મુકેશભાઈ હરસુખરાય ઠાકરના ધર્મપત્નીનું તા. ૧૬/૦૨/૨૦૨૧ના રોજ મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૮/૦૨/૨૦૨૧ના રોજ...
રાજકોટ નિવાસી શારદાબેન ધામેચાનું અવસાન
મોરબી : મચ્છુ કઠિયા સઇ સુથાર જ્ઞાતિના મૂળ મોરબી હાલ રાજકોટ નિવાસી શારદાબેન વ્રજલાલ ધામેચા તે વ્રજલાલ રાઘવજી ધામેચાના પત્ની, સ્વ.હર્ષદભાઈ, મનીષભાઈ અને અંજનાબેનના...
મોરબી : છબીબેન દેવકરણભાઈ વિલપરાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી છબીબેન દેવકરણભાઈ વિલપરા (ઉ.વ. 95), તે કરશનભાઈ, શિવલાલભાઈ તથા રામજીભાઈના માતુશ્રીનું તા. 29/06/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન કોરોનાની પરિસ્થિતિને...
જેતપર (મચ્છુ) : કસ્તુરબેન કાંતિભાઇ અમૃતિયાનું અવસાન
મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી કસ્તુરબેન કાંતિભાઇ અમૃતિયા (ઉમર વર્ષ 67), તે મહેશભાઈ (98256 41940), અનિલભાઈ (98795 41940), ભાવેશભાઈ (98790 13334) અને સંજયભાઈ (98793...
વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડિયાનું અવસાન
વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડિયા (ઉ.વર્ષ.69)નું 28ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.હાલ કોરોના મહામારી ના લીધે તેમની સ્મશાન યાત્રા તા.29ને સવારે 8 વાગ્યે તેમના...