મોરબી : મોહનભાઇ કરશનદાસભાઈ સંપટનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મોહનભાઇ કરશનદાસભાઈ સંપટનું તા.31 ઓગસ્ટના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું તા.3 ને ગૃરુવારે સાંજે 4 થી 6 દરમ્યાન રાખેલ છે. વિજયભાઈ સંપટ-9120611111, શરદભાઈ સંપટ-9898193167, કલ્પેશભાઈ સંપટ-9879399326, ભાવિનભાઈ સંપટ-9879399070 પર શોક સંદેશ પાઠવી શકાશે.

- text