જીવાપર : પ્રભુભાઈ નરશીભાઈ પેથાપરાનું અવસાન
મોરબી : જીવાપર (ચ.) નિવાસી સ્વ. પ્રભુભાઈ નરશીભાઈ પેથાપરા (ઉ.વ. 75), તે સંજયભાઈ અને ભાવેશભાઈના પિતા, રામજીભાઈ અને જેરામભાઈના ભાઈ, વિનયકુમાર અને શ્રેયકુમારના દાદાનું...
મોરબી નિવાસી લક્ષ્મીબેન બારૈયાનું અવસાન
મોરબી: મુળ વાઘગઢ (ટંકારા), મોરબી નિવાસી લક્ષ્મીબેન દેવશીભાઈ બારૈયા (ઉ.વ.79) તે દેવશીભાઈ બારૈયાના પત્ની, તે રમેશભાઈ, સવજીભાઇ અને પ્રવિણભાઇ બારૈયાના માતા, તે નિમેષ, દેવ...
ઘુનડા (સ.) : દર્શ મનીષભાઈ કાંસોરાંનું અવસાન
મોરબી : ઘુનડા ( સ.) નિવાસી દર્શ મનીષભાઈ કાંસોરાં (ઉ.વ. 18 મહિના), તે મનીષભાઈ અને ડિમ્પીબેનના પુત્ર, મનસુખભાઈ અને અરુણાબેનના પોત્ર તેમજ હાર્દિકભાઈ અને...
મોરબી : મહેન્દ્રભાઈ પ્રાણલાલ ત્રિવેદીનું અવસાન, બેસણું મોકૂફ
મોરબી : મોરબી ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ મહેન્દ્રભાઈ પ્રાણલાલ ત્રિવેદી (ઉં.વ. 63), તે સ્વ. પ્રાણલાલ મૈયાશંકર ત્રિવેદી (પડવલા વાળા)ના પુત્ર, રમણીકલાલ પ્રાણલાલ ત્રિવેદી (મોરબી), નારદભાઈ...
18 મે : અવસાન નોંધની યાદી (12:30 PM)
મોટા દહિસરા : હરીબેન ઠાકરશીભાઈ સાણજાનું અવસાન
માળીયા (મી.) : મોટા દહીસરા ક્રિષ્ના નગર નિવાસી હરીબેન ઠાકરશીભાઈ સાણજા (ઉંમર વર્ષ 71)નું તા. 17/05/2021ને સોમવારના રોજ...
મોરબી નિવાસી હંસાબેન મનહરલાલ જોશીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી હંસાબેન મનહરલાલ જોશી તે મનહરલાલ પી.જોશી (જીઇબી)ના ધર્મપત્નીનું તા.2ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.4ને...
મોરબી : બધીબેન નથુભાઈ સોલંકીનું અવસાન , ગુરુવારે બેસણું
મોરબી : બધીબેન નથુભાઈ સોલંકી તે સ્વ.નથુભાઈ મેંધાભાઈ સોલંકીના ધર્મપત્ની તથા મનજીભાઈ, દેવજીભાઈ, નાનજીભાઈ, હરિબેન, રૂડીબેન, શાંતુંબેનના માતા તેમજ જેઠાભાઇ, ભીખાભાઈ, કાંતિલાલ,મહેશભાઈ, સ્વ.રમેશભાઈ, પ્રવીણભાઈ,...
જુની પીપળી : શક્તિસિંહ દાદુભા ઝાલાનું અવસાન
મોરબી : શક્તિસિંહ દાદુભા ઝાલા(ઉ.વ.49),તે મિતરાજસિંહના પિતાશ્રી,નિરુભા અને અનિરુદ્ધસિંહના મોટાભાઈનું તા.17ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.19ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6...
આમરણ :નિવૃત્ત ફોરેસ્ટર અધિકારી બુખારી જીવામીયા રાજનમીયાનું અવસાન
આમરણ : નિવૃત્ત ફોરેસ્ટર અધિકારી બુખારી જીવામીયા રાજનમીયા (ઉ.વ.74) તે બાવામીયા રાજનમીયાના લઘુબંધુ, શહેનાઝ પો.વિઝન સ્ટોર વાળા અ.કાદર, ફારૂક મીયાના પિતાશ્રી, પ્રેસ રીપોટર અને...
મોરબી :મોતીબેન લાલજીભાઈ ઘોડાસરાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મોતીબેન લાલજીભાઈ ઘોડાસરા ઉ. વ. 99 તે સ્પેક્ટ્રમ જ્હોનસન ટાઇલ્સ પ્રા.લી. તથા સોમાની ફાઈન વિટ્રીફાઈડ પ્રા.લી. મોરબીના સંચાલક સામાજીક આગેવાન,...