18 મે : અવસાન નોંધની યાદી (12:30 PM)

- text


મોટા દહિસરા : હરીબેન ઠાકરશીભાઈ સાણજાનું અવસાન

માળીયા (મી.) : મોટા દહીસરા ક્રિષ્ના નગર નિવાસી હરીબેન ઠાકરશીભાઈ સાણજા (ઉંમર વર્ષ 71)નું તા. 17/05/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને લઈને સદ્ગતનું બેસણું બંધ રાખેલ છે. ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. (મો.નં. મહેશભાઈ 76000 24721, અશોકભાઈ 97731 46166, રાજેશભાઈ 70164 44964, જયંતીલાલ 99095 40507, જગદીશભાઈ 95862 77611)


મોરબી : દુધીબેન નરશીભાઈ અઘારાનું અવસાન

મોરબી : દુધીબેન નરશીભાઈ અઘારા (ઉમર વર્ષ 90), તે જીવરાજભાઈ (90999 26144), રમેશભાઈ (98792 40432) અને સુખદેવભાઈ (99132 84349)ના માતાનું તા. 17/05/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. અને સદગતનું ટેલીફોનીક બેસણુ તા. 20/05/2021ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 વાગ્યા દરમ્યાન રાખેલ છે.

- text


મોરબી : લતાબેન ચંદ્રકાંતભાઈ દફ્તરીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી લતાબેન ચંદ્રકાંતભાઈ દફ્તરી (ઉમર વર્ષ 70), તે ચંદ્રકાંતભાઈના પત્ની, સંદીપભાઈ અને હેમાંગભાઈના માતુશ્રી, કાજલબેન અને ખ્યાતિબેનના સાસુ તેમજ પ્રિયંક, પલક અને શ્રેયાંશના દાદી, જશવંતીબેનના પુત્રવધુ, રાજેન્દ્રભાઈના ભાભી, સ્વ. ઝવેરચંદભાઈ શેઠ (ભાવનગર)ના પુત્રીનું તા. 17/05/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણુ તારીખ 20/05/2021ને ગુરુવારના રોજ સવારે 4 થી 6 વાગ્યા દરમ્યાન રાખેલ છે. ચંદ્રકાંતભાઈ (98252 23199),સંદીપભાઈ (89800 20046), હેમાંગભાઈ (98793 55633), રાજેન્દ્રભાઈ (94282 03825), જીતેન્દ્રભાઈ શેઠ (94252 54563), ભરતભાઈ શેઠ (94289 95664)


મોરબી : મગનભાઈ ભોજાભાઈ દેથરિયાનું અવસાન

મોરબી : મગનભાઈ ભોજાભાઈ દેથરિયા (ઉ.વ. 90), તે ભુદરભાઇ (99782 92752), નરભેરામભાઈ (97269 20850), મનસુખભાઈ (99250 92355) અને કાંતિલાલ (98797 84119)ના પિતાનું તા. 17/05/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે.

- text