જુની પીપળી : શક્તિસિંહ દાદુભા ઝાલાનું અવસાન

- text


મોરબી : શક્તિસિંહ દાદુભા ઝાલા(ઉ.વ.49),તે મિતરાજસિંહના પિતાશ્રી,નિરુભા અને અનિરુદ્ધસિંહના મોટાભાઈનું તા.17ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.19ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે.અને ઉતરક્રિયા તા.23ને સોમવારના રોજ જૂની પીપળી ખાતે રાખેલ છે.મો.9978882036

- text

- text