મોરબી :મોતીબેન લાલજીભાઈ ઘોડાસરાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મોતીબેન લાલજીભાઈ ઘોડાસરા ઉ. વ. 99 તે સ્પેક્ટ્રમ જ્હોનસન ટાઇલ્સ પ્રા.લી. તથા સોમાની ફાઈન વિટ્રીફાઈડ પ્રા.લી. મોરબીના સંચાલક સામાજીક આગેવાન, જેપુરવાળા હરજીવનભાઈ લાલજીભાઈ ઘોડાસરા, મનસુખભાઈ અને વસંતભાઈના માતુશ્રીનું તા. 11.12.2018 મંગળવાર ના રોજ દુઃખદ અવસાન થયું છે, સદગતની સ્મશાનયાત્રા આજ રોજ તા. 11.12.18 મંગળવારના રોજ તેમના નિવાસસ્થાન જયજીવન એપાર્ટમેન્ટ, સ્વસ્તિક સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, મોરબી ખાતેથી બપોરે 3.30 કલાકે નીકળશે.

 

 

- text