મોરબી નિવાસી લક્ષ્મીબેન કોરડીયાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીબેન જગજીવનભાઈ કોરડીયા (ઉં. વ.88) તે સ્વ. જગજીવનભાઈ ભગવાનજીભાઈ કોરડીયાના પત્ની, નરભેરામભાઈ જગજીવન કોરડીયા (વૈદ્યરાજ)ના માતા, જતીન, જીજ્ઞેશ, માલવિકાના દાદીનું...

મોરબી : ચાંદનીબેન સુમિતકુમાર ખખ્ખરનું અવસાન

મોરબી : ચાંદનીબેન સુમિતકુમાર ખખ્ખર તે સુમિતકુમાર હર્ષદભાઈ ખખ્ખર(99746 66676)ના પત્ની, તે સ્વ.દીપકભાઈ ધીરજલાલ રાજા (કલકત્તાવાળા)ના પુત્રી, તે નિતીષભાઈ ધીરજલાલ રાજાના ભત્રીજી, તે જીગરભાઈ(97126...

મોરબી અપડેટના ન્યુઝ હેડ કાર્તિકભાઈ સોનેજીના દાદીમાંનું અવસાન

પડધરી : બ્રહ્મક્ષત્રિય મંજુલાબેન ભીખાલાલ સોનેજી ( ઉ.વ.78 ) તે સ્વ.ભીખાલાલ ત્રિભોવનદાસ સોનેજીના પત્ની, રાજેશભાઇ, શૈલેષભાઇ, વીણાબેન પરસોતમકુમાર પડીયા, વર્ષાબેન વિજયકુમાર વીંછી, તક્ષીલાબેન જીગ્નેશકુમાર...

કલ્યાણપર : ગંગાબેન ડાહ્યાભાઇ વાધરિયાનું નિધન

  કલ્યાણપર: ટંકારાના કલ્યાણપર નિવાસી ગંગાબેન ડાહ્યાભાઈ વાઘરીયા (ઉં.વ. 91)તે, સ્વ.ડાહ્યાભાઈ રામજીભાઈ વાધરિયાના પત્નિ તથા ગણેશભાઇ અને પ્રવિણભાઈના માતાનું તારીખ ૮/૧/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયું...

અવસાન નોંધની યાદી : 19 મે (08:10 PM)

મહેન્દ્રનગર : ભગવાનજીભાઈ જીવરાજભાઈ બાપોદરિયાનું અવસાન મોરબી : મૂળ માનગઢ હાલ મહેન્દ્રનગર નિવાસી ભગવાનજીભાઈ જીવરાજભાઈ બાપોદરિયા (ઉ.વ. 84), તે મનહરભાઈ (99790 09275) અને ચમનભાઈ (98791...

લુણસર : જય ગોરધનભાઈ સીતાપરાનું અવસાન

વાંકાનેર : લુણસર નિવાસી જય ગોરધનભાઈ સીતાપરા, તે ગોરધનભાઈ અને પારૂલબેનના પુત્રનું તારીખ 14/09/2021 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 17...

વાંકાનેર : મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી બારોટ મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું તા. ૨/૮/૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૬/૮/૨૦૨૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી...

તરઘરી નિવાસી ઓતીબેન સુરાણીનું અવસાન

માળીયા(મી) : તરઘરી નિવાસી ઓતીબેન મહાદેવભાઇ સુરાણી (ઉ.વ.88) તે પ્રાણજીવનભાઈ, કાંતિલાલ, બળવંતભાઈ, મનસુખભાઈ, સ્વ. ઘનશ્યામભાઈ તથા જગદીશભાઈના માતાનું તારીખ 21/12/2023ના રોજ અવસાન થયું છે....

મોરબી : વજીબેન ગંગારામ કોટડીયાનું નિધન

મોરબી : વજીબેન ગંગારામ કોટડીયા( ઉ.વ. ૧૦૫) નું તા. ૧૩ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૬ને શનિવારે સવારે ૮ થી ૧૦...

મોરબી : મહાદેવભાઈ પરસોતમભાઈ ફુલતરીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મહાદેવભાઈ પરસોતમભાઈ ફૂલતરીયા (ઉ.વ. ૭૦), તે નિલેશભાઈ ફુલતરીયાના પિતાશ્રીનું તા. ૩૦/૭/૨૦૨૦ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...