મોરબી : ચાંદનીબેન સુમિતકુમાર ખખ્ખરનું અવસાન

- text


મોરબી : ચાંદનીબેન સુમિતકુમાર ખખ્ખર તે સુમિતકુમાર હર્ષદભાઈ ખખ્ખર(99746 66676)ના પત્ની, તે સ્વ.દીપકભાઈ ધીરજલાલ રાજા (કલકત્તાવાળા)ના પુત્રી, તે નિતીષભાઈ ધીરજલાલ રાજાના ભત્રીજી, તે જીગરભાઈ(97126 33441), દેવાંશુભાઈ(84600 41282), તુષારભાઈ(92275 64180), ઋષભભાઈ(99798 52153) તથા હાર્દિકભાઈ(90334 90218)ના બહેનનું તારીખ 7/ 7/2022 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 10/7/2022 ને રવિવારે સાંજે 4 થી 6 કલાકે સરયુ હસુ ઝાલાવાડ સાંસ્કૃતિક ભવન, ચંદ્રનગર, રત્ના પાર્ક, પાલડી, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખી છે.

- text

- text