મોરબી : માસુમ અશોકભાઈ કારીયાનું અવસાન

- text


મોરબી : મૂળ ખાખરેચી નિવાસી હાલ મોરબી અશોકભાઈ શિવલાલ(કાનાભાઈ) કારીયાના સુપુત્ર માસુમ અશોકભાઈ કારીયા (ઉં.વ.18) નું તારીખ 29ને બુધવાર ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તારીખ 01/12/2023 ને શુક્રવારના રોજ શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર, ગાયત્રીનગર, વાવડી રોડ મોરબી ખાતે સાંજે 4 થી 5માં રાખેલ છે.

- text

- text