મોરબી નિવાસી લક્ષ્મીબેન કોરડીયાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીબેન જગજીવનભાઈ કોરડીયા (ઉં. વ.88) તે સ્વ. જગજીવનભાઈ ભગવાનજીભાઈ કોરડીયાના પત્ની, નરભેરામભાઈ જગજીવન કોરડીયા (વૈદ્યરાજ)ના માતા, જતીન, જીજ્ઞેશ, માલવિકાના દાદીનું તારીખ 7-11-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. બેસણું અને લૌકિક પ્રથા બંધ છે.

- text

- text