મોરબી નિવાસી જીજ્ઞાબેન સુરાણીનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી જીજ્ઞાબેન સનતભાઈ સુરાણી (ઉં. વ.37) તે સનતભાઈ અમરશીભાઈ સુરાણીના પત્ની, માહી સનતભાઈ સુરાણીના માતા, અમરશીભાઈ શીવાભાઈ સુરાણી, ગોદાવરીબેન અમરશીભાઈ સુરાણીના પુત્રવધુ, સતિષભાઈ અમરશીભાઈ સુરાણી, હીનાબેન સતિષભાઈ સુરાણીના ભાભીનું તારીખ 6-11-2023 ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણુ તારીખ 9-11-2023 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે પારિજાત એપાર્ટમેન્ટ, જય અંબેનગર સોસાયટી, અવની ચોકડી, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.

- text

- text