મોરબી : ગુણવંતીબેન રસિકભાઈ મહેતાનું અવસાન

મોરબી : મૂળ ધ્રોલ, હાલ મોરબી નિવાસી ગુણવંતીબેન રસિકભાઈ મહેતા (ઉ.વ. 83), તે સ્વ. રસિકભાઈ શિવલાલભાઈ મહેતાના ધર્મ પત્ની, ભરત રસિકભાઈ મહેતા, નીરૂબેન લલીતકુમાર...

પીપળીયા નિવાસી ભાવિનભાઈ અશોકભાઇ આદ્રોજાનું અવસાન

મોરબી : આદ્રોજા ભાવિનભાઈ તે અશોકભાઇના પુત્ર, રૂત્વીકભાઈના ભાઈ, જયંતીભાઈ, રતિભાઈ, મનસુખભાઈના ભાઈના પુત્ર, અમીતભાઈ,નીમેશભાઈ, ધરમેન્દ્રભાઈ, રાજેશભાઈના પિતરાઈ ભાઈનું અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબી : પ્રવિણસિંહ જોરૂભા જાડેજાનું અવસાન

મોરબી : અગાભી પીપળીયા હાલ મોરબી નિવાસી પ્રવિણસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.73) તે મજબૂતસિંહ પ્રવિણસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજાના પિતાનું તા.20ને સોમવારના રોજ અવસાન થયેલ...

મોરબી નિવાસી હુલ્લાસબા પરમારનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી હુલ્લાસબા જગતસિંહ પરમાર તે સ્વ. જગતસિંહ ખાનુભા પરમારના પત્ની, નરેન્દ્રસિંહ જગતસિંહ પરમાર (નેનભા) તથા ભરતસિંહ જગતસિંહ પરમાર તથા ઈન્દ્રજીતસિંહ જગતસિંહ પરમારના...

અમૃતલાલ છગનભાઈ જીવાણીનું અવસાન

મોરબી : અમૃતલાલ છગનભાઈ જીવાણીનું તા.૨૪ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૭/૦૪/૨૦૨૩ને ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૦ દરમિયાનલક્ષ્મી એપાર્ટમેન્ટ, વિજયનગર સોસાયટી,...

ટંકારા : નાગજીભાઈ મેઘજીભાઈ આદ્રોજાનું અવસાન

ટંકારા : સાવન અગરબતીવાળા નાગજીભાઈ મેઘજીભાઈ આદ્રોજા, તે ભરતભાઇ તથા હિતેષભાઈના પિતા, કાનજીભાઈના મોટાભાઈ, રાજદીપ અને રોહિતના દાદાનું તા. ૫-૮-૨૦૨૦ને બુધવારે અવસાન થયું છે....

પીલુડી (વાઘપર) નિવાસી બાકુંવરબા જાડેજાનું 115 વર્ષની વયે નિધન

મોરબી : આજના સમયમાં 65થી 70 વર્ષના આયુષ્યમા પણ માણસ અનેક બીમારીઓનો ભોગ બનતો હોય છે ત્યારે મોરબી તાલુકાના પીલુડી (વાઘપર) નિવાસી બાકુંવરબા વખતસંગજી...

ગુજરાતનો મુખ્ય મંત્રી બનાવે તો પણ ભાજપમાં નહીં જાવ : લલિત કાગથરા

વાઇરલ થયેલી વાતો ખોટી, પાયાવિહોણી અને વાહીયાત છે : મરવુ પંસદ છે પણ ભાજપમાં નહીં ભળું : કગથરાની ચોખવટ ટંકારા : લલિત કગથરા, લલિત વસોયા...

રાજકોટ : વિનોદભાઈ મનહરલાલ ઠાકરનું નિધન

મોરબી : રાજકોટ નિવાસી વિનોદરાય મનહરલાલ ઠાકર તે જયેશભાઇ, ભાવેશભાઈ તથા હિતેષભાઈના પિતાનું તા.12ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.16ને ગુરૂવારના રોજ...

મોરબી નિવાસી શાંતાબેન ઘોડાસરાનું અવસાન

  મોરબી: મોરબી નિવાસી શાંતાબેન હરખાભાઈ ઘોડાસરા તે બચુભાઈ ઘોડાસરા તથા માવજીભાઈ ઘોડાસરા તથા ત્રિભોવનભાઈ ઘોડાસરા તથા મનસુખભાઈ ઘોડાસરા તથા રમેશભાઈ ઘોડાસરાના માતાનું તારીખ 10-2-2023...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...