મોરબી : ગુણવંતીબેન રસિકભાઈ મહેતાનું અવસાન

- text


મોરબી : મૂળ ધ્રોલ, હાલ મોરબી નિવાસી ગુણવંતીબેન રસિકભાઈ મહેતા (ઉ.વ. 83), તે સ્વ. રસિકભાઈ શિવલાલભાઈ મહેતાના ધર્મ પત્ની, ભરત રસિકભાઈ મહેતા, નીરૂબેન લલીતકુમાર શાહ (રાજકોટ), ભાવનાબેન કમલેશકુમાર મહેતા (લાલપુર), કિરણબેન અજયકુમાર દોશી (જામનગર), ધર્મિષ્ઠાબેન હિરેનકુમાર મહેતા (જામનગર)ના માતૃશ્રી, મનીષાબેનના સાસુ, યશવી અને અશ્વિનીના દાદીનું તથા સ્વ. તુલસીદાસ રામજીભાઈ મહેતા (રામપરવાળા)ના પુત્રીનું તા. 01/10/2020ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (ભરતભાઈ 98794 94377 & 94266 34377, મનીષાબેન 94263 94377)

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text